SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ४०८ नन्दी सूत्रे दवश्यं यो वस्तुविशेष निश्चयः स ईहापूर्वकः । शब्दोऽयमिति च निश्चयो रूपादि व्यवच्छेदात् । ततोऽवश्यमितः पूर्वमीहया भवितव्यम् । ईहा च प्रथमतः सामान्य - रूपेणावगृहीते सति भवति, न त्वनवगृहीते । न खलु सर्वथा निरालम्बनमीहनं भवदुपलभ्यते । न चानुपलभ्यमानं प्रतिपत्तुं शक्नुमः, तस्मात् ईहायाः प्राग् अवग्रहोsपि नियमेन भवतीति मन्तव्यम् । अवग्रहश्च ' शब्दोऽय ' - मिति ज्ञानात् पूर्व प्रवर्तमानोऽनिर्देश्यसामान्यमात्रग्रहणरूप एवोपपद्यते नान्यः । अत एवोक्तं भगवता - ' अव्यत्तं सदं सुणिज्जा ' इति । स हि परमार्थतः शब्द एव, किंतु अव्यक्तमितिसंशय बना हुआ है। धूमविषयक संशय की निवृत्ति होते ही 'यह धूम है' ऐसा उसको निश्चय हो जाता है, अतः यह मानना पड़ता है कि वस्तु का जा निर्णयज्ञान है वह ईहाज्ञानपूर्वक ही होता है। जब श्रोता " यह शब्द है " ऐसा निश्चयज्ञान कर लेता है तो इसका तात्पर्य यह है कि उसको यह निश्चय हो चुका है कि ' यह शब्द ही है, रूपादिक नहीं है'। इस प्रकार रूपादिक के व्यवच्छेद से जब वह शब्द का निश्चय कर लेता है तो यह ज्ञान उसको ईहापूर्वक हुआ ही माना जावेगा, और यह ईहाज्ञान विना अवग्रह के होता नहीं है, अतः ईहा के सद्भाव से शब्द का अवग्रहरूपज्ञान उसको हुआ है, यह बात भी स्वीकार करनी पड़ेगी, क्यों कि ईहाज्ञान का आधार अवग्रहज्ञान होता है । अवग्रह का विषय सामान्य है, इसलिये " यह शब्द है " ऐसा जो अवग्रहज्ञान का विषय शब्द हुआ है वह विशेषज्ञान रूप नहीं है, किन्तु अव्यक्त 66 કે હજી સુધી તેના તે વિષે સંશય રહેલેાજ છે. ધુમાડા વિષેના સંશયનું નિરાકરણ થતાં જ આ ધુમાડા છે” એવા તેના નિર્ણય થઈ જાય છે, તેથી એ માનવું પડે છે કે વસ્તુનુ જે નિર્ણયજ્ઞાન છે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે. જો શ્રોતા “ આ શબ્દ છે ” એવું નિશ્ચયજ્ઞાન કરી લે છે, તે તેનું તાત્પર્ય એ છે કે તેને એ નિશ્ચય થઈ ચુકયા છે કે “ આ શબ્દ જ છે, રૂપાર્દિક નથી. ’ આ પ્રકારે રૂપાદિકના વ્યવચ્છેદથી જ્યારે તે શબ્દને નિશ્ચય કરી લે છે, ત્યારે તેનુ એ જ્ઞાન ઇહાપૂર્વક જ માની શકાશે, અને એ ઇહાજ્ઞાન અવગ્રહ વિના થતુ નથી, તેથી ઈહાના સદ્ભાવથી તેને શબ્દનુ અવગ્રહરૂપ જ્ઞાન થયું છે, એ વાત પણ સ્વીકારવી પડશે. કારણ કે હાજ્ઞાનના આધાર અગ્રહજ્ઞાન હૈાય છે. અવગ્રહને વિષય સામાન્ય છે, તે કારણે આ શબ્દ છે’” એવાં જે અવગ્રહજ્ઞાનના વિષય શબ્દ થયા છે તે વિશેષજ્ઞાનરૂપ નથી; પણ અવ્યક્ત નામ જાત્યા 66 શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy