SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटिका-अवायभेदाः। ३८७ तथा-अवायः निश्चयः, सर्वथा ईहातो विनिवृत्तस्यावधारणावधारितमर्थमवगच्छतो जीवस्य यो बोधविशेषः सोऽवायः ॥३॥ तथा-बुद्धिः-ततस्तमेवावधारितमर्थ क्षयोपशमविशेषात् स्थिरतया पुनः पुनः स्पष्टतरमवबुध्यमानस्य या बोधपरिणतिः सा बुद्धिः॥ ४ ॥ तथा-विज्ञानं विशिष्टं ज्ञानं विज्ञान, क्षयोपशमविशेषादेव अवधारितार्थविषयक एव तीव्रतरधारणाहेतुर्योधविशेष इत्यर्थः ॥५॥ स एषोऽवायो वर्णितः ।। सू० ३२॥ जैसे-आवर्तनता १, प्रत्यावर्तनता २, अवाय ३, बुद्धि ४, और विज्ञान ५ । इस तरह पूर्वोक्त अवाय ज्ञान का यह स्वरूप है। श्रोत्रन्द्रिय से उत्पन्न ईहाज्ञान के बाद जो ऐसा ज्ञान होता है कि 'यह शब्द अमुक का ही है ' इसका नाम श्रोत्रइन्द्रियजन्य अवाय है। जैसे यह शंख का ही शब्द है। इसी तरह शेष इन्द्रियों के विषयों में उत्पन्न ईहा के बाद जो उस उस विषय के निश्चयका ज्ञान होता है, वह तत्तत् इन्द्रियजन्य अवाय जानना चाहिये । आवर्तनता आदि पांच नामोंमें जो एकार्थकता बतलाई गई है, वह सामान्य अवाय की विवक्षा से बतलाई गई जाननी चाहिये। जिस बोध परिणाम द्वारा ईहा से निवृत्त होकर जीव अवायभाव की तरफ झुकाया जाता है उसका नाम आवर्तनता १। इस आवतन के प्रति जो बोध विशेष होता है कि जिस बोध से जीव उत्तरोत्तर अर्थविशेषोंमें विवक्षित अवाय के बिलकुल समीप आ जाता है उसका नाम प्रत्यावर्तनता है २। ईहा से हटकर जीव के लिये जो उस ईहित भावनिता, (२) प्रत्यावनिता, (3) Aqाय, (४) मुद्धि, मने (प) विज्ञान. मा રીતે પૂર્વેત અવાયજ્ઞાનનું આ સ્વરૂપ છે. શ્રોત્રેન્દ્રિયથી ઉત્પન્ન થયેલ ઈહાજ્ઞાન બાદ જે એવું જ્ઞાન થાય છે કે “આ શબ્દ અમુકને છે” તેનુંનામ શ્રોત્રેન્દ્રિયજન્ય અવાય છે. જેમ કે આ શંખનેજ શબ્દ છે. એ જ પ્રકારે બાકીની ઇન્દ્રિયેનાવિષયમાં ઉત્પન્ન થયેલ ઈહાની પછી જે તે તે વિષયનાં નિશ્ચયનું જ્ઞાન થાય છે, તે જ્ઞાનને તે તે ઇન્દ્રિયજન્ય અવાયજ્ઞાન માનવું. આવર્તનતા આદિ પાંચનામમાં જે એકાWતા બતાવેલ છે તે સામાન્ય અવાયની વિવક્ષાથી બતાવાઈ છે એમ સમજવું (૧) જે બેધ પરિણામદ્વારા ઈહાથી નિવૃત્ત થઈને જીવ અવાયભાવ તરફ ઝુકાવા જાય છે તેનું નામ આવર્તનતા છે. (૨) આ આવર્તનના પ્રતિ જે બેધ વિશેષ થાય છે, અને જે બોધથી જીવ ઉત્તરોત્તર અર્થવિશોમાં વિવક્ષિત અવાયની બિલકુલ સમીપ આવે છે તેનુંનામ પ્રત્યાવર્તનતા છે. (૩) ઈહાથી ફરજઈને જીવનેમાટે ને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy