SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - व्यञ्जनावग्रहमेदाः । यथा च पूर्यते तूल, - माकाशे मातरिश्वना । तथा शब्दोऽपि किं वायोः प्रतीपं कोऽपि शब्दवित् ॥ १ ॥ तस्मान्नाकाशगुणः शब्दः, किंतु पुद्गलमय इति स्थितम् । व्यञ्जनावग्रहस्य हृष्टान्तो मलक इति टीकान्ते द्रष्टव्यः ॥ सू० २८ ॥ ॥ इति व्यञ्जनावग्रहप्रकरणम् ॥ ३६१ यदि इस पर ऐसा कहा जावे कि 'उल्कादिकों का परमार्थतः स्थान तो पृथिवी आदिक ही हैं परन्तु वे जो आकाश में उपलब्ध होते हैं उसका कारण पवन द्वारा उनका वहां संचरण करवाना है' तो फिर इसी तरह से यह भी मान लेना चाहिये कि परमार्थतः शब्द का स्थान आकाश नहीं है किन्तु श्रोत्रादिक ही है, परन्तु आकाश में जो उसका अवस्थान मालूम पड़ता है वह पवन के द्वारा उसका वहां संचरण होना है। जहां जहां पवन का संचार होता है वहां वहां शब्द भी जाता है, शब्द का पवन के प्रतिकूल गमन नहीं होता है। कहा भी है 66 'यथा च पूर्यते तूल, - माकाशे मातरिश्वना । तथा शब्दोऽपि किं वायोः, प्रतीपंकोऽपि शब्दवित् " ॥ १ ॥ अर्थ - जैसे पवन रूई को उडाकर आकाशमें भरदेता है, उसीतरह शब्द को भी आकाश में भरदेता है। क्या पवन की प्रतिकूलता में कोई भी मनुष्य किसीके शब्द को समझ पाता है ? अर्थात् कोई भी नहीं समझ पाता है । જો તે વિષે એમ કહેવામાં આવે કે “ ઉલ્કાદિકનુ પરમાતઃ સ્થાન તે પૃથ્વી આદિ જ છે, પણુ આકાશમાં તે જે પ્રાપ્ત થાય છે તેનું કારણ પવન દ્વારા તેમનું ત્યાં સંચરણ કરાવવાની ક્રિયા જ છે” તે પછી એજ રીતે એ પણ માની લેવું જોઈએ કે પરમાતઃ શબ્દનું સ્થાન આકાશ નથી પણ શ્રોત્રાદિક જ છે. પણ આકાશમાં જે તેનું અવસ્થાન માલમ પડે છે તે પત્રનના દ્વારા તેનુ ત્યાં સંચરણ થવાની ક્રિયા છે, જ્યાં જ્યાં પવનના સંચાર થાય છે ત્યાં ત્યાં શબ્દ પણ જાય છે. શબ્દનું ગમન પવનથી પ્રતિકૂળ હોતું નથી. કહ્યું પણ છે— यथा च पूर्यते तूल, माकाशे मातरिश्वना (6 तथा शब्दोऽपि किंवा योः, प्रतीप कोऽपि शब्दवित् " ॥१॥ અથ—જેમ પવન રૂપે ઉડાડીને આકાશમાં ભરીદે છે, તેવી જ રીતે શબ્દને પણ આકાશમાં ભરી દે છે. શું ? પવનની પ્રતિકૂલતામાં કાઈ પણુ માણુસ કાઈના શબ્દને સમજી શકે છે? અર્થાત્ કાઈપણુ સમજી શકતા નથી. न० ४६ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy