SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ३३४ नन्दीसूत्रे ननु पञ्चेन्द्रियाणि सन्ति षष्ठं मनचास्ति, कथं तर्हि व्यञ्जनावग्रहश्चतुर्विध एवोक्तः ? इति चेत् उच्यते-इहोपकरणेन्द्रियस्य शब्दादिद्रव्याणां च परस्परं सम्बन्धो व्यञ्जनमुच्यते, स च सम्बन्धश्चतुर्णामेव श्रोत्रेन्द्रियादीनां भवति, न तु चक्षुमनसोः, तयोरमाप्यकारित्वात् । चक्षुर्मनश्च हि रूपादिसम्बन्धेन विनैव ज्ञानमुत्पादयति । ___ अब सूत्रकार उत्पत्तिक्रमकी अपेक्षासे व्यञ्जनावग्रहका वर्णन करते हैं-से किं तं वंजणुग्गहे ' इत्यादि। शिष्य प्रश्न करता है कि-हे भदन्त ! पूर्वनिर्दिष्ट व्यञ्जनावग्रह का क्या स्वरूप है ? उत्तर-व्यंजनावग्रह चार प्रकार का बतलाया गया है। जैसे-श्रोत्रेन्द्रिय-व्यंजनावग्रह १, घ्राणेन्द्रिय-व्यंजनावग्रह २, जिह्वेन्द्रिय व्यंजनावग्रह २ और स्पर्शेन्द्रिय-व्यञ्जनावग्रह ४ । इस तरह यह चार प्रकार का अवग्रह व्यंजनावग्रह है। शंका-इन्द्रियां तो पांच बतलाई गई हैं तथा छठा मन भी बतलाया गया है फिर व्यंजनावग्रह चार प्रकार ही होता है ऐसा क्यों कहा ? उसे छह प्रकारका कहना चाहिये था। उत्तर-उपकरणेन्द्रिय का और शब्दादिक पौगलिक द्रव्यों का जो परस्पर में संबंध होता है वह व्यंजन है, यह बात पीछे बतलाई जा चुकी है। यह जो इन्द्रिय और पदार्थों का संबंध है वह इन चार इन्द्रियों से ही होता है, चक्षु और मन में नहीं होता है, कारण ये दोनों अप्राप्य હવે સૂત્રકાર ઉત્પત્તિ ક્રમની અપેક્ષાએ વ્યંજનાવગ્રહનું વર્ણન કરે છે“से कि त वंजणुग्गहे " छत्यादि. પ્રશ્ન-હેભદન્ત! પૂર્વનિર્દિષ્ટ વ્યંજનાવગ્રહનું શું સ્વરૂપ છે? ઉત્તર–વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને બતાવ્યો છે (૧) શ્રેગ્નેન્દ્રિય-વ્યંજनायड, (२) प्राणेन्द्रिय- व्य य (3) शिवेन्द्रिय व्यंनाड मन (४) સ્પર્શેન્દ્રિય-વ્યંજનાવગ્રહ. આ રીતે આ ચાર પ્રકારને અવગ્રહ-વ્યંજનાવગ્રહ છે. શંકા–ઈન્દ્રિય તે પાંચ દર્શાવી છે. તથા છઠું મન પણ બતાવ્યું છે, તે પછી વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને જ હોય છે એમ શા માટે કહ્યું ? તે છે પ્રકારને કહે જોઈત હતે.. ઉત્તર-ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિક પૌગલિક દ્રવ્યોને જે પરસ્પરમાં સંપર્ક થાય છે તે વ્યંજન છે. આ વાત પાછળ બતાવી દીધી છે. ઈન્દ્રિ અને પદાર્થોને આ જે સંપર્ક છે તે એ ચાર ઈદ્રિયો વડે જ થાય છે, ચક્ષુ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy