SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શ્રી ઉપાસદશાંગસૂત્રને માટે અભિપ્રાય મૂળ સૂત્ર તથા પૂજ્ય મુનિશ્રી ઘાસીલાલજી મહારાજે બનાવેલ સંસ્કૃત છાયા તથા ટીકા અને હિંદી તથા ગુજરાતી-અનુવાદ સહિત. પ્રકાશક-અ. ભા. વે, સ્થાનકવાસી જૈનશાસ્ત્રોદ્ધારસમિતિ, ગરેડીઆ કુવા રાડ, ગ્રીન લેાજ પાસે, રાજકાટ. (સૌરાષ્ટ્ર) પૃષ્ઠ ૬૧૬ ખીજી આવૃત્તિ એવડુ’ (મેટુ) કદ, પાકું પુઢું, જેકેટ સાથે સને ૧૯૫૬ ફ઼િમત રૂા. ૮-૮-૦ આપણા મૂળ ખાર અંગ સૂત્રોમાંનુ` ઉપાસકદશાંગ એ સાતસું અ’ગ સૂત્ર છે. એમાં ભગવાન મહાવીરના દશ ઉપાસકે–શ્રાવકાનાં જીવનચરિત્રો આપેલાં છે, તેમાં પહેલું ચારિત્ર આનંદ શ્રાવકનું આવે છે. આનંદ શ્રાવકે જૈનધર્મ અંગીકાર કર્યો અને માર વ્રત ભગવાન મહાવીર પાસે અંગીકાર કરી પ્રતિજ્ઞા ( પ્રત્યાખ્યાન ) લીધાં તેનું સવિસ્તર વર્ણન આવે છે, તેની અંતર્ગત અનેક વિષયા જેવા કે, અભિગમ, લેાકાલેાકસ્વરૂપ, નવતત્ત્વ નરક, દેવલાક વગેરેનું વર્ણન પણ આવે છે. આનંદ શ્રાવકે માર વ્રત લીધાં તે ખર વ્રતની વિગત અતિચારની વિગત વગેરે બધું આપેલું છે. તેજ પ્રમાણે બીજા નવ શ્રાવકની પણ વિગત આપેલ છે. આનંદ શ્રાવકની પ્રતિજ્ઞામાં વૈિદ્યા' શબ્દ આવે છે. મૂર્તિપૂજકા મૂર્તિપૂજા સિદ્ધ કરવા માટે તેના અર્થ અરિહંતનું ચૈત્ય (પ્રતિમા) એવા કરે છે. પણ તે અથ તદ્દન ભેટ છે. અને તે જગ્યાએ આગળ પાછળના સંખ ધ પ્રમાણે તેના એ ખાટા અર્થ અંધ બેસતા જ નથી તે મુનિશ્રી ઘાસીલાલજીએ તેમની ટીકામાં અનેક રીતે પ્રમાણેા આપી સાબિત કરેલ છે અને વૈિશ્યા ના અથ સાધુ થાય છે. તે બતાવી આપેલ છે. આ પ્રમાણે આ સૂત્રમાંથી શ્રાવકના શુદ્ધ ધર્માંની માહિતી મળે છે તે ઉપરાંત તે શ્રાવકાની ઋદ્ધિ, રહેઠાણુ. નગરી વગેરેના વર્ણના ઉપરથી તે વખતની સામાજિક સ્થિતિ, રીતરિવાજ રાજવ્યવસ્થા વગેરે ખાખતાની માહિતી મળે છે. એટલે આ સૂત્ર દરેક શ્રાવકે અવશ્ય વાંચવું જોઈ એ, એટલું જ નિહ પણ વારંવાર અધ્યયન કરવા માટે ઘરમાં વસાવવું જોઈ એ. પુસ્તકની શરૂઆતમાં વર્ધીમાન શ્રમણુસ`ઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનું સંમતિપત્ર તથા ખીજા સાધુએ તેમજ શ્રાવકાના સ’મતિપત્રો આપેલ છે, તે સૂત્રની પ્રમાણભૂતતાની ખાત્રી આપે છે. “ જૈનસિદ્ધાંત” જાન્યુઆરી–૫૭ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy