SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ नन्दीसूत्रे नन्वपूर्वकरणवत्यपि नवगुणस्थानरहिता निर्वाणयोग्या न स्यादित्यत आह"णो णवगुणहाणरहिया" इति, ‘नो नवगुणस्थानरहिता' इति । षष्ठगुणस्थानमादाय चतुर्दशगुणस्थानपर्यन्तानि नवसंख्यकानि गुणस्थानानि, तद्रहिताः सर्वाः स्त्रियो न भवन्ति, काचित् नवगुणस्थानयुक्तापि भवतीत्यर्थः। कितनीक स्त्रियां ऐसी भी होती हैं जो अपूर्वकरण की विरोधिनी होती हैं सो यह बात भी एकान्ततः मान्य नहीं हो सकती, कारण कि कितनीक स्त्रियां ऐसी भी तो होती हैं जो अपूर्वकरण की विरोधिनी नहीं भी होती हैं, क्यों कि स्त्री-जाति में भी अपूर्वकरण का संभव प्रतिपादित हुआ है, अतः ये अपूर्वकरण की विरोधिनी नहीं होती हैं । “नो नवगुणस्थानरहिता" इसी तरह अपूर्वकरण-गुणस्थानवाली होकर भी कितनीक नौ गुणस्थानवाली नहीं भी होती हैं सो इस आशंका की निवृत्ति के लिये सूत्रकार कहते हैं कि यह बात भी एकान्ततः नियमित नहीं है। कारण कि छठवें गुणस्थान से लेकर नौ गुणस्थानतक अर्थात् चौदह गुणस्थानतक-सातवां, आठवां, नौ वां, दसवां, ग्यारवां, बारहवां, तेरहवां एवं चौदहवां, ये नौ गुणस्थान भी स्त्रियों में होते हैं-इन नौ गुणस्थानों से वे रहित नहीं होती है । अर्थात् कितनीक स्त्रियां नव गुणस्थान युक्त भी होती हैं। जब ये स्त्रियां इस तरह की होती हैं तो फिर ये उत्तम धर्मकी साधिका क्यों नहीं हो सकती हैं । सारांश इसका यह અપૂર્વકરણની વિધિની હોય છે, તે આ વાત પણ એકાન્તતા માન્ય થઈ શકતી નથી કારણ કે કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે જે અપૂર્વકરણની વિધિની હોતી નથી, કારણ કે સ્ત્રી જાતિમાં પણ અપૂર્વકરણને સંભવ सामित थये छे, तेथी तो अ५४२६४नी विशधिनी होती नथी. “नो नवगुणस्थानरहिता" २ रीते अपूर्व ४२५ गुस्थानवाणी डावा छतi ५y 2ी નવ ગુણસ્થાનવાળી નથી પણ હોતી, તે આ શંકાનાં નિવારણ માટે સૂત્રકાર કહે છે કે આ વાત પણ એકાન્તતઃ નિયમિત નથી. કારણ કે છઠ્ઠાં ગુણસ્થાનથી લઈને નવગુણસ્થાન સુધી એટલે કે ચૌદ ગુણસ્થાન સુધી–સાતમા, આઠમાં, નવમાં, દસમાં, અગીયારમાં, બારમાં, તેરમાં અને ચૌદમાં, એ નવ ગુણસ્થાન પણ સ્ત્રીઓમાં હોય છે. એ નવગુણસ્થાનેથી તેઓ રહિત હોતી નથી. એટલે કે કેટલીક સ્ત્રીઓ નવગુણસ્થાનયુકત પણ હોય છે. જે તે સ્ત્રીઓ આ પ્રકારની હોય છે તે પછી તેઓ ઉત્તમધર્મની સાધક કેમ ન હોઈ શકે? તેને સારાંશ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy