SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ २५० नन्दीसूत्रे अथ तदुपलक्षितं पुरुषशरीरं स्त्रीशब्दार्थ इति चेत् , तदा कथय, पुरुषाभिलाषरूपो भावः पुरुषशरीरोपलक्षणतया यदि विवक्षितस्तत्रासौं किं नियतवृत्तिः ? किंवा अनियतवृत्ति ? रिति। ___ यदि नियतवृत्तिस्तदाऽऽगमविरोधः ?, परिवर्तमानतयैव पुरुषशरीरे वेदोदयस्य तत्राभिधानात् , नियतवृत्तिताया अनुभवोऽपि न भवति । ___ अथानियतवृत्तिश्चेत् , तदैवं वद-कथमसौ तदुपलक्षणम् ? अथैवंरूपमपि गृहादिषु काकाद्युपलक्षणं दृश्यते इत्यत्रापि तथोच्यते, नारकी में चार गुणस्थान होते हैं, इस आगमवाक्यका विरोधक होता है, कारण कि भूतपूर्वगतिकी अपेक्षासे तो देव नारकों में भी चतुर्दश गुणस्थानों की संभावना होगी। यदि 'स्त्री-शब्दका अर्थ भाववेदसे उपलक्षित पुरुषका शरीर है' ऐसा कहो तो कहो-पुरुषाभिलाषरूप भावपुरुष शरीरके उपलक्षणपनेसे यदि विवक्षित है तो यह क्या वहां नियत-वृत्तिवाला है कि अनियत वृत्तिवाला है । ____ यदि नियत-वृत्तिवाला माना जाय तो आगमसे विरोध आता है, क्यों कि परिवर्तनपनेसे ही पुरुषशरीरमें वेदका उदय आगममें कहा है। तथा नियतवृत्तिरूपसे तो अनुभव भी नहीं होता है। ___ यदि यह वहां " कौआवाला देवदत्त का घर है" इसके समान अनियत-वृत्तिवाला है, ऐसा कहते हो तो स्त्री-शरीरमें भी कभीर पुरुषवेदका उदय-संभवित होता है, अतः तुम्हारे मतमें भी स्त्रियोंको निर्वाण ગુણસ્થાન હોય છે, એ આગમવાક્યનું વિરોધક થાય છે, કારણ કે ભૂતપૂર્વ ગતિની અપેક્ષાએ તે દેવ-નારકામાં પણ ચૌદગુણસ્થાનની સંભાવના હશે. જે “શ્રી શબ્દનો અર્થ ભાવેદથી ઉપલક્ષિત પુરુષનું શરીર છે” એમ કહો તે પુરુષાભિલાષરૂપ ભાવપુરુષ–શરીરનાં ઉપલક્ષણપણુથી જે વિવક્ષિત છે તે તે શું ત્યાં નિયતવૃત્તિવાળે છે કે અનિયતવૃત્તિવાળે છે? જે નિયતવૃત્તિવાળે માનવામાં આવે તે આગમથી વિરૂદ્ધ ગણાય, કારણ કે પરિવર્તન પણાથી જ પુરુષશરીરમાં વેદને ઉદય આગમમાં કહેલ છે. તથા નિયતવૃત્તિરૂપથી તે અનુભવ પણ થતો નથી. ने मा त्यो “ वाणु वहत्तनु घर छ” अनाव। मनियतવનિ વાળે છે, એમ કહેતા હો તે સ્ત્રી–શરીરમાં ક્યારેક ક્યારેક પુરૂષવેદના ઉદય સંભવિત હોય છે, તેથી તમારા મત પ્રમાણે પણ સ્ત્રીઓને નિર્વાણપ્રાપ્તિ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy