SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ - ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । च्छेदापेक्षया सामान्यरूपमनोद्रव्याकारपरिच्छेदो व्यवहारतो दर्शनरूप उक्तः । परमार्थतस्तु सोऽपि ज्ञानमेव, यतः सामान्यरूपमपि मनोद्रव्याकारं प्रतिनियतमेव पश्यति, प्रतिनियतविशेषग्रहणात्मकं च ज्ञानं, न तु दर्शनम् , अत एव सूत्रेऽपि दर्शनं चतुर्विधमेवोक्तं, न पञ्चविधमपि, मनःपर्ययदर्शनस्य परमार्थतोऽसंभवात् । अन्तरालमें द्रव्यादिकों की अपेक्षा क्षयोपशममें विचित्रता आ जाती है, इस लिये विविध उपयोग की भी संभावना हो जाती है। इस तरह विशिष्टतर मनोद्रव्य के आकारों के परिच्छेद की अपेक्षा सामान्यरूप मनोद्रव्यों के आकारों के परिच्छेद को व्यवहार की अपेक्षा से "देखते हैं" एसा कह दिया गया है। परमार्थ की अपेक्षा तो वह सामान्याकार का परिच्छेदरूप ऋजुमति ज्ञान भी ज्ञान ही है। तात्पर्य इसका केवल यही है कि जब ऋजुमति सामान्यग्राही है तब तो वह दर्शनरूप ही हुआ, उस को ज्ञान क्यों कहा?-तो इस शंका का यह समाधान है कि ठीक वह-ऋजुमति सामान्यग्राही है परन्तु इसका तात्पर्य यह नहीं है-केवल सामान्यग्राही ही है, इसका प्रयोजन केवल इतना ही है कि वह-ऋजु. मति विशेषों को जानता अवश्य है परन्तु विपुलमति जितने विशेषों को जानता है उतने विशेषों को ऋजुमति नहीं जानता। यही बात टीकाकारने "यतः सामान्यरूपमपि मनोद्रव्याकारं प्रतिनियतमेव पश्यति" इस पंक्ति द्वारा स्पष्ट की है । जहां प्रतिनियत का ग्रहण है वही ज्ञान है, દ્રવ્યાદિકની અપેક્ષાએ ક્ષપશમમાં વિચિત્રતા આવી જાય છે, તેથી વિવિધ ઉપગની પણ સંભાવના રહે છે. આ રીતે વિશિષ્ટતર મને દ્રવ્યના આકારના પરિચ્છેદની અપેક્ષાએ સામાન્યરૂપ મનોદ્રવ્યના આકારના પરિચ્છેદને વ્યવહારની અપેક્ષાએ “જુવે છે” એમ કહેલ છે. પરમાર્થની અપેક્ષાએ તે તે સામાન્યાકારનું પરિચ્છેદરૂપ જુમતિજ્ઞાન પણ જ્ઞાન જ છે. તેનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે જ્યારે જુમતિ સામાન્યગ્રાહી છે તે પછી તે દર્શનરૂપ જ થયું, તેને જ્ઞાન કેમ કહ્યું. તે આ શંકાનું સમાધાન એ છે કે તે ઋજુમતિ સામાન્યગ્રાહી છે તે બરાબર છે પણ તેનું તાત્પર્ય એવું નથી કે તે વિશેષગ્રાહી નથી, ફકત સામાન્યગ્રાહી જ છે. એને આશય ફકત એટલો જ છે કે તે ઋજુમતિ વિશેને અવશ્ય જાણે છે પણ વિપુલમતિ જેટલાં વિશેષેને જાણે છે તેટલાં विशेषोने अनुमति नतु नथी. मे०४ पात टीसरे " यतः सामान्यरूपमपि मनोद्रव्याकार प्रतिनियतमेव पश्यति" मा पति द्वारा स्पष्ट ४री छे. ल्या પ્રતિનિયતનું ગ્રહણ છે એજ જ્ઞાન છે, દર્શન નથી. તેથી સૂત્રમાં પણ દર્શને શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy