SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ जानचन्द्रिकाटीका-शानभेदाः। मयाहारकः सूक्ष्मः पनकजीवो जघन्यावगाहनावान् भवति, अतस्तच्छरीरप्रमाणं जघन्यमवधिक्षेत्र-मिति वदन्ति । तदयुक्तम्-त्रिसमयाहारकत्वं हि पनकजीवविशेषणतया प्रोक्तं मत्स्यभवस्यायामप्रतर-संहरणसमयद्वयं च पनकभवसम्बन्धि न संभवतीति त्रिसमयाहारकत्वरूपं विशेषणं पनकजीवस्य नोपपद्यते ॥ ____ अत्रेदं बोध्यम्-एतावत्प्रमाणस्य जघन्यक्षेत्रस्य तैजसप्रायोग्यवर्गणापान्तरालवर्ति द्रव्यं भाषाप्रायोग्यवर्गणापान्तरालपति च द्रव्यमालम्ब्यावधिः प्रवर्तते । तदपि चालम्ब्यमानं द्रव्यं द्विविधम्-गुरुलघु, अगुरुलघु च। तत्र तैजसमत्यासन्नं गुरुलघु, सूक्ष्म पनक जीव जघन्य अवगाहना वाला होता है । इस तरह उस के शरीर का जो प्रमाण होता है तत्प्रमाण जघन्यक्षेत्र अवधिज्ञान का बतलाया गया है। ऐसा कहना उनका ठीक नहीं है कारण कि “ त्रिसमयाहारकत्व" यह विशेषण पनक जीव का ही कहा है। इसलिये प्रथम समयमें मत्स्यभव के शरीर के आयाम के संहरण तथा द्वितीय समयमें प्रतर के संहरण करने में जो दो समय लगते हैं वे पनकभवसंबंधी नहीं हैं, अतः त्रिसमयाहारकत्वरूप विशेषण पनक जीव का नहीं बनता है। यहाँ यह समझना चाहिये-पूर्वोक्तप्रमाणपरिमित जघन्य क्षेत्र के तैजसप्रायोग्यवर्गणा के मध्यवर्ती द्रव्य का और भाषाप्रायोग्यवर्गणाके मध्यवर्ती द्रव्य का अवलम्बन कर के अवधिज्ञान प्रवृत्त होता है। वह अवलम्ब्यमान द्रव्य गुरुलघु और अगुरुलघु के भेद से दो प्रकार का है। उनमें तैजसप्रत्यासन्न द्रव्य गुरुलघु है और भाषाप्रत्यासन्न द्रव्य अगुरुસૂક્ષ્મ પનક જીવ જઘન્ય અવગાહનાવાળો હોય છે. આ રીતે તેના શરીરનું જે પ્રમાણ હોય છે તે પ્રમાણ જ જઘન્યક્ષેત્ર અવધિજ્ઞાનનું બતાવ્યું છે. तमनु मे ४थन सरास२ नथी ४२ है “त्रिसमयाहारकत्व" मा વિશેષણ પનક જીવનું જ કહેલ છે, તેથી પ્રથમ સમયમાં મસ્યભવના શરીરના આયામનું સંહરણ, તથા બીજા સમયમાં પ્રતરનું સંહરણ કરવામાં જે બે સમય લાગે છે તે પનકભવસંબધી નથી તેથી ત્રિમાર રૂપ વિશેષણ ૫નક જીવનું બનતું નથી. અહીં એમ સમજવું જોઈએ-પૂર્વોક્ત પ્રમાણપરિમિત જઘન્ય ક્ષેત્રના તેજસપ્રાગ્યવર્ગણાના મધ્યવર્તી દ્રવ્યનું, અને ભાષાપ્રાયોગ્ય વગણના મધ્યવતી દ્રવ્યનું અવલંબન કરીને અવધિજ્ઞાન પ્રવૃત્ત થાય છે. તે અવલંખ્યમાન દ્રવ્ય ગુરુલઘુ અને અગુરુલઘુના ભેદથી બે પ્રકારનું છે. તેમાં તેજસપ્રયાસન્ન દ્રવ્ય શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy