SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीखूने ननु तर्हि मोहनीयस्य कर्मणः क्षयोपशमः कथं भवतीति जिज्ञासायामाह'पदेसउदयम्मि मोहस्स' इति । मोहस्य मोहनीयस्य प्रदेशोदये क्षायोपशमिकमावस्य नास्ति विरोधः, किन्तु विपाकोदय एव । किमत्र कारणमिति चेत् ? सामग्री की अपेक्षा से अनेकविधता आ जाती है। क्षायोपशमिक भाव में जो कर्मों के उदय के साथ अविरोधता बतलाई गई है वह ज्ञानावरण दर्शनावरण एवं अन्तराय, इन तीन कर्मों के उदय के साथ ही जाननी चाहिये, अन्य सर्व प्रकृतियों के उदय के साथ नहीं । तात्पर्य इसका यह है कि क्षायोपशमिक भाव इन तीन कर्मों के उदयमें ही होता है अन्य कर्मों के उदयमें नहीं। इन तीन कर्मों के उदय का तात्पर्य होता है देशघातिरसस्पर्धकों का उदय । __ शंका-मोहनीय कर्म का क्षयोपशम कैसे होता है ?। शंकाकार का पूछने का तात्पर्य यह है कि जब क्षयोपशम इन तीन कर्मों का ही होता है तो फिर मोहनीय कर्म का क्षयोपशम कैसे होता है ? । ____ उत्तर-मोहनाय कर्म का क्षयोपशम प्रदेशोदय की अपेक्षा से होता है, विपाकोदय की अपेक्षा से नहीं, इसलिये क्षायोपशमिक भाव मोहनीय कर्म के प्रदेशोदयमें विरुद्ध नहीं पड़ता है। अर्थात् मोहनीय कर्म का प्रदेशोदय भी हो और उसके साथ क्षायोपशमिक भाव भी हो, इसमें विरोध के लिये कोई गुंजाइश नहीं है। हा, विरोध विपाकोदयमें ही है। અપેક્ષાએ અનેકવિધતા આવી જાય છે. ક્ષાપશમિક ભાવમાં કર્મોના ઉદયની સાથે જે અવિધતા બતાવવામાં આવી છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અને અન્તરાય, એ ત્રણ કર્મોના ઉદયની સાથે જ જાણવી જોઈએ, બીજી સર્વે પ્રકૃતિએના ઉદયની સાથે નહીં. તેનું તાત્પર્ય એ છે કે ક્ષાપશમિક ભાવ એ ત્રણ કર્મોના ઉદયમાં જ થાય છે, બીજાં કર્મોના ઉદયમાં નહીં. એ ત્રણ કર્મોના ઉદયનું તાત્પર્ય દેશઘાતિરસસ્પર્ધકને ઉદય, એવું થાય છે. શંકા–મોહનીય કર્મને સોપશમ કેવી રીતે થાય છે? શંકા કરનારની શંકાનું તાત્પર્ય એ છે કે જે એ ત્રણ કર્મોને જ ક્ષપશમ થતું હોય તે પછી મેહનીય કર્મને ક્ષોપશમ કેવી રીતે થાય છે? ઉત્તર–મોહનીય કર્મને પશમ પ્રદેશદયની અપેક્ષાએ થાય છે, વિપાકેદયની અપેક્ષાએ નહીં. તેથી ક્ષાયોપથમિક ભાવ મેહનીય કર્મના પ્રદેશદયમાં વિરૂદ્ધ પડતો નથી. એટલે કે મેહનીય કર્મને પ્રદેશેાદય પણ હોય અને તેની સાથે શાપથમિક ભાવ પણ હોય, તેમાં વિરોધને માટે કઈ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy