SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे तथा- अप्रमत्तसंयतस्वामिसाम्यात् विपर्ययाभावसाम्याच्च, मनःपर्यवज्ञानानन्तरं केवलज्ञानमुपन्यस्तम् । तथाहि-यथा मनःपर्यवज्ञानं प्रमादरहितस्यैव भावमुनेर्भवति, तथा केवलज्ञानमपि तादृशस्यैव भावमुनेर्भवतीति स्वामिसाम्यम् । यथा च-मनःपर्यवज्ञानं विपर्ययज्ञानं न भवति, तथा केवलज्ञानमपीति विपर्ययाभावसाम्यम् । किश्च-मत्यादिज्ञानचतुष्यापेक्षया उत्तमत्वात् , अवसाने लाभाच केवलज्ञानं चरममिति । केवलज्ञानस्यातीतानागतवर्तमाननिःशेषज्ञेयस्वरूपावभासित्वादुत्तके विना केवल आत्मासे जन्य होने की वजहसे मनःपर्यवज्ञान भी प्रत्यक्ष माना गया है । यह इन दोनोंमें प्रत्यक्षत्वकी अपेक्षा समानता है। तथा--अप्रमत्तसंयतस्वामी, तथा अविपर्ययकी अपेक्षासे समानता होनेसे मनःपर्यवज्ञानके बाद केवलज्ञानका पाठ रक्खा है। मनःपर्यवज्ञान जिस प्रकार अप्रमत्त भावमुनिके होता है उसी तरह केवलज्ञान भी अप्रमत्तभावमुनिके होता है। यह स्वामीकी अपेक्षा समानता है । मन:पर्यवज्ञान जिस प्रकार विपर्ययसे रहित होता है उसी प्रकार केवलज्ञानमें भी विपर्यय नहीं होता है । यह अविपर्ययको अपेक्षासे समानता है। दूसरे-केवलज्ञानको जो सबसे अन्तमें रखा गया है उसमें कारण यह है कि यह ज्ञान मत्यादिक चार ज्ञानोंकी अपेक्षा उत्तम है, तथा इन सबके अन्तमें ही इसकी प्राप्ति होती है। उन ज्ञानोंको अपेक्षा उत्तमता इसमें इसलिये है कि इस ज्ञानमें अतीत, अनागत, तथा वर्तमानकालीन समस्त ज्ञेय पदार्थों का अवभासन होता है । तथा जिस जीवको चार ज्ञान આત્મજન્ય હેવાથી પ્રત્યક્ષ મનાય છે. આ બન્નેમાં પ્રત્યક્ષત્વની અપેક્ષાએ સમાનતા છે. તથા–અપ્રમત્તસંતસ્વામી, તથા અવિપર્યયની અપેક્ષાએ સમાનતા હેવાથી મન:પર્યવ જ્ઞાનની પછી કેવળજ્ઞાનને પાઠ રાખે છે. મન:પર્યવજ્ઞાન જે પ્રમાણે અપ્રમત્ત ભાવમુનિને થાય છે એ જ રીતે કેવળજ્ઞાન પણ અપ્રમત્ત ભાવમુનિને થાય છે. આ સ્વામીની અપેક્ષાએ સમાનતા છે. મન:પર્યવજ્ઞાન જે રીતે વિપર્યરહિત હોય છે એ જ રીતે કેવળજ્ઞાનમાં પણ વિપર્યય થત નથી. આ અવિપર્યયની અપેક્ષાએ સમાનતા છે. બીજું કેવળજ્ઞાનને જે બધાની અંતે રાખવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે એ જ્ઞાન મત્યાદિક ચાર જ્ઞાને કરતાં ઉત્તમ છે અને એ બધાને અંતે જ તેની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાને કરતાં તેમાં ઉત્તમતા એથી છે કે આ જ્ઞાનમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy