SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका-ज्ञानभेदाः। ननु मतिज्ञानानन्तरं श्रुतज्ञाननिर्देशे को हेतुः ?, उच्यते-श्रुतज्ञानस्य मतिपूर्वकत्वाद् विशिष्टमत्यंशरूपत्वाद् वा श्रुतज्ञानं मतिज्ञानानन्तरमुपन्यस्तम् । उक्तञ्च "मइपुव्वं जेण सुयं, तेणादीए मइविसिट्ठो वा। मइभेओ चे सुयं, तो मइसमणंतरं भणियं"। छाया--मतिपूर्व येन श्रुतं, तेनादितो मतिविशिष्टं वा। - मतिभेदश्चैव श्रुतं, ततो मतिसमनन्तरं भणितम् ॥ है उसी प्रकार श्रुतज्ञान भी श्रुतज्ञानावरणीय कर्मके क्षयोपशमसे उत्पन्न होता है । जिस प्रकार मतिज्ञान सर्व द्रव्योंको परोक्षरूपसे विषय करता है उसी प्रकार श्रुतज्ञान भी विषय करता है । मतिज्ञान जिस प्रकार परोक्ष माना गया है । उसी प्रकार श्रुतज्ञान भी परोक्ष माना गया है। इन मतिज्ञान एवं श्रुतज्ञानके सद्भावमें ही अवधिज्ञान आदि हुआ करते हैं। शंका--मतिज्ञान के बाद श्रुतज्ञानका जो पाठ रक्खा गया है। उसमें क्या कारण है ?। उत्तर--मतिज्ञानके बाद श्रुतज्ञानके पाठ रखने में कारण यह है कि श्रुतज्ञान, मतिज्ञानपूर्वक होता है, अथवा वह मतिज्ञानका ही एक विशिष्ट अंश है । कहा भी है-- " मइपुव्वं जेण सुयं, तेणादीए मइविसिट्ठो वा । मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं ॥१॥" પશમથી ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મતિજ્ઞાન સર્વે દ્રવ્યોને પરોક્ષ રૂપથી વિષય કરે છે એ જ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ વિષય કરે છે. જે રીતે મતિજ્ઞાન પરોક્ષ મનાયું છે એ જ રીતે શ્રુતજ્ઞાન પણ પક્ષ મનાયું છે. એ મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાનના સદ્ભાવમાં જ અવધિજ્ઞાન વગેરે થયા કરે છે. શંકા-મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનને જે પાઠ રખાયે છે તેનું શું કારણ છે? ઉત્તર–મતિજ્ઞાનની પછી શ્રુતજ્ઞાનને પાઠ રાખવાનું કારણ એ છે કે શ્રતજ્ઞાન મતિજ્ઞાન સાથે થાય છે. અથવા તે મતિજ્ઞાનને એક વિશિષ્ટ અંશ छ. ४घु ५४ छ " मइपुव्वं जेण सुयं, तेणादीए मइविसिट्ठो वा । मइभेओ चेव सुयं, तो मइसमणंतरं भणियं " ॥१॥ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy