SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा ननं केशी मद्यं विपमिश्रौषधिं दापितवान् । अस्तु ! इदं शरीरं तु विनश्वरमेव । एतदर्थ का चिन्ता ? इति चिन्तयित्वा समतारससागरः स मुनिः क्षषकरेगीमारुह्य शुभेन परिणामेन प्रशस्ताध्यवसायेन. केवलज्ञानमासाद्य मोक्षं गतः । तस्मिन् मुक्तिं गते तस्य भक्ता काऽपि देवी तन्मृत्युकारणं विज्ञाय तस्य शय्यातरं कुम्भकारं सिनपल्ली ग्रामे स्थापयित्वा रोषेण पांशून् वर्षयित्वा तस्य नगरस्य विध्वंसमकरोत् । देवीकृतपांशुवृष्टया केशिभूपो दुष्टामात्याः सर्वे पुरवासिनो लोकाश्च मृताः। सा देवी सिनपल्लीग्राम स्वदिव्या शत्तया कुम्भकारस्य नाम्ना कुम्भकारपुरं निर्मितवती। हुए मुनिराजने विचार किया कि-निश्चय से मुझे केशी राजाने विषमिश्रित औषधि वैद्यों द्वारा दिलवाई है । अस्तु भले दिलवाई हो इसकी क्या चिन्ता है, कारण कि यह शरीर तो विनश्वर ही है। इस से आत्माका कुछ बिगाड नही हो सकता। इसप्रकारकी पवित्र विचार धारा से उदायन मुनि क्षपक श्रेणी पर अरूढ हो गये। उन्होंने उसी समय शुभ परिणाम रूप प्रशस्त अध्यवसाय के प्रभावसे केवलज्ञान अवस्था प्राप्त कर मुक्ति को प्राप्त कर ली। उदायन मुनिराज के मोक्ष चले जाने पर उनकी भक्ता किसीदेवीने उनकी मृत्यु का कारण जानकर उस शय्यातर कुंभकार को उस नगर से हटाकर एक सिनपल्लीग्राम में वसादिया। पश्चात् उसनगर को धूलिकी वर्षा करके विध्वस्त कर दिया। केशी राजा उसके दुष्ट अमात्य तथा समस्त पुरवासियों में से कोई भी जीवित नहीं बचा । देवीने अपनी शक्ति द्वारा कुंभकार के नाम से सिनपल्ली ग्राम को कुंभकारपुर के नाम से बसादिया। વ્યાકુળતા જાગી પડી. આથી તેમના મનમાં નિશ્ચય થયો કે, મને વૈદે દ્વારા વિષ મિશ્રિત ઔષધીઓ આપવામાં આવેલ છે. ભલે અપાવેલ હોય એની શી ચિંતા છે. આ શરીર તે વિનધર જ છે. આથી મારું કાંઈ બગડવાનું નથી. આવા પ્રકારની પવિત્ર વિચારધારાથી ઉદાયનમુનિ ક્ષેપક ઉપર આરૂઢ થયા. તેમણે તે સમયે સુપરિણામરૂપ પ્રશસ્ત અધ્યવસાયના પ્રભાવથી કેવળ અવસ્થાને પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા. ઉદાયન મુનિના મોક્ષ ચાલ્યા જવાથી તેમની ભક્ત એવી કઈ દેવીએ તેમના મૃત્યુનું કારણ જાણીને એ આશ્રય આપનાર કુંભારને એ નગરથી બહાર કરીને સીનપલી નામના એક ગામમાં વસાવી દીધા. પછીથી એ નગરને ધૂળને વરસાદ કરીને તેને નાશ કરી દીધો, કેશી રાજા કે તેના દુષ્ટ મંત્રીઓ તથા સઘળા પુરવાસીઓમાંથી કઈ પણ જીવતું ન બચ્યું. પછીથી દેવીએ પિતાની શક્તિ દ્વારા કુંભારના નામથી સીન પલી ગામને કુંભકારપુરના નામથી વસાવી દીધું. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy