SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ४गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः दिव्याङ्गनाभित्र परमसुन्दरीं तां विलोक्य भिल्लपतिर्मोहितो जातः । ततोऽगडदतस्तं मोहमुपगतं भिल्लपतिं तीक्ष्णवाणेन वक्षःस्थले प्रहारं कृतवान् । ततस्तं भिल्लपति शराघातव्यथाव्याकुलं पृथिव्यां पतितं विलोक्यागडदत्तेनोक्तम्- मया हतोऽयं भिल्लपतिः । भिल्लपतिना कथितम् अहं त्वदीयपत्नी नेत्रवाणेन हतोऽस्मि, न तु त्वया, तस्मादेवं गर्व मा कुरु ' मया हतोऽयं भिल्लपति ' - रिति । इत्युक्त्वा मृते सति तस्मिन् स राजकुमारोऽगडदत्तः स्वपरिच्छदं सैनिकं न पश्यति, 'मम सैन्यं प्रकार विचार कर उसने अपने सामने मदनमंजरी को बैठा लिया । अब क्या था-ज्यों ही भिल्लपति ने दिव्यांगना के समान इस सर्वाङ्ग सुन्दरी को देखा तो वह उसकी रूपराशि से विमोहित हो पागल जैसा बन गया । अगडदत्त ने भिल्लपति को मोह से बेभान बना हुआ देखकर शीघ्र ही एक तीक्ष्ण बाण से उसकी छाती में प्रहार किया । भिल्लपति उस बाण के आघातकी व्यथासे व्याकुल होकर जमीनपर गिर पड़ा । अगड़दत्त ने जमीन पर पड़ता उसे देखकर कहा- मैंने भिल्लपति को मार दिया है । अगडदत्त की बात सुनकर भिल्लपति ने कहा-तूं झूठ बोलता है तुझ में क्या ताकात थी जो मुझे मार देता । मैं जो मर रहा हूं सो तेरी पत्नी के नेत्रवाण से घायल होकर मर रहा हूं, अतः इस प्रकार का झूठा अहंकार मत कर। ऐसा कह कर भिल्लपति ने वहीं पर अपने प्राणों का उत्सर्ग कर दिया । भिल्लपति के मरते हो अगडदत्त इतस्ततः भागे हुए अपने सैनिकों की परवाह न कर वहां से ७३ અદલી તેણે મદનમજરીને પોતાની આગળ બેસાડી લીધી, ભીલ નાયકની નજર મદનમ ંજરીની ઉપર પડી, તે દિવ્યાંગનાના સર્વાંગ સુંદર દેહને જોઈ ભીલ નાયક તેના ઉપર મેાહિત બની પાગલ જેવા થઇ ગયા, અગડદત્ત ભીલ નાયકને માહથી બેભાન બનેલે જોઈ ને તુરત જ એક તીક્ષ્ણ ખાણથી તેની છાતી વિંધી નાખી. ખાણુ વાગવાથી ભીલ નાયક બેભાન થઈને જમીન ઉપર ઢળી પડી. ભીલ નાયકને જમીન ઉપર પડતા જોઈ ને અગડદત્તે વિજય પાકાર કર્ચો કે, ૮ મે ભીલ નાયકને મારી નાખ્યા ’ અગડદત્તની વાત સાંભળીને ભીલ નાયકે કહ્યું-શા માટે હુ" ખેલે છે ? તારામાં એવી કઈ તાકાત મળી છે કે તું મને મારી શકે ? હું તારા બાણુથી નથી પડયા, પણ “ તારી પત્નિના નયન બાણુથી ઘાયલ થઈ મરી રહ્યો છું.. માટે આવા પ્રકારના જુઠો અહંકાર કરવા મૂકી દે ” એટલું કહીને ભીલ નાયકે ત્યાં જ પેાતાના પ્રાણ મૂકી દીધા. અગડદત્તનાં સૈનિક વેર વિખેર થઈ ગયાં હતાં. પેાતે એકલે પડયા છે, એમ સમજી સૈનિકેાની પરવા ન કરતાં તેણે પેાતાના રથ ત્યાંથી આગળ उ० १० ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy