SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ४गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः त्वमस्य वटवृक्षस्य मूले तस्या नाम गृहीत्वा शब्दं कुरु । सा यथा भूमिगृहद्वारमुद्घाटयिष्यति त्वां च स्वस्वामिनं करिष्यति, तद्विश्वासार्थं मम खङ्गं गृहाण । इत्युक्तेsaदत्तस्तस्य खङ्गं गृहीतवान् । स चौरस्तु तत्रैव मृतः । अगडदत्तकुमारचीरोक्तस्थानमागत्य वीरमतीमाह्वयति । सा तत्रागत्य द्वारमुद्घाटितवती । अगडदत्तकुमारं स्वगृहे समानीय सादरं पर्यङ्के उपवेशयति, स्वभ्रातृवृत्तं च पप्रच्छ । स चागडदत्तकुमारस्तद्वृत्तं यथावस्थितं कथयित्वा विश्वासार्थतस्वङ्गं दर्शयामास । सा च “स्वदर्थं चन्दनादिकमानयामि" इत्युक्त्वा प्रासादोपरि गता । मेरा यहां श्मशान में पश्चिम दिशा की तरफ पातालगृह है । वहां मेरी एक बहिन रहती है जो अभीतक अविवाहित है। उसका नाम वीरमती है । तुम इस वटवृक्ष के मूल पर खड़े होकर उसको उसका नाम लेकर आवाज देना । अपना नाम सुनते ही वह दरवाजा खोल देगी और तुम को भीतर ले जावेगी । वह वहां तुम को अपना पति बना लेगी । उसका तुम पर विश्वास हो जाय, इस निमित्त तुम मेरी यह तलवार ले लो । जब योगी ने ऐसा कहा तो अगडदत्त ने उसी समय उसकी तलवार उससे ले ली । चोर वहीं पर मर गया । जैसा चोर ने पहिले अगडदत्त से कहा था उसी के अनुसार अगडदत्त कुमार पश्चिम दिशा में उस वटवृक्ष के मूल के पास आया और " वीरमती वीरमती ” नाम लेकर पुकार ने लगा। वीरमती ने अपना नाम सुनकर शीघ्र ही पातालगृह का दरवाजा खोल दिया, और वह अगदत्त को भीतर ले गई । भीतर ले जाकर उसने अगड़दत्त को एक सुन्दर सेज पर बैठा दिया और अपने भाई का वृत्तान्त पूछने लगी । उस अगडदत्तकुमार ने उसके भाई चोर का सब वृत्तान्त यथार्थ सुना નામના ચાર છું. અહીં' રમશાનમાં પશ્ચિમ દિશા તરફ પાતાળ ગૃહ છે. ત્યાં વીરમતી નામે મારી એક બહેન રહે છે. જે હજી સુધી અવિવાહિત છે. તમે આ વડનાં મૂળ ઉપર ઉભા રહીને તેને તેનું નામ લઈ બાલાવો પેાતાનું નામ સાંભળતાં જ તે દરવાજો ખેાલશે અને તમારા આદરસત્કાર કરી તમાને પરણશે. મરતા સમયે ચારે કહ્યા પ્રમાણે અગડદત્ત કુમાર તે વડવૃક્ષના મૂળની પાસે ગયા અને વીરમતીને સાદ પાડવા લાગ્યા. વીરમતીએ પેાતાનું નામ સાંભળીને તુરત જ પાતાળગૃહના દરવાજે ખાલ્યા અને અગડદત્તને તે અંદર લઈ ગઈ. અંદર લઇ જઈ ને તેણે અગડદત્તને એક સુંદર શય્યા – પલ’ગ ઉપર બેસાડયે અને પછી પેાતાના ભાઈનું વૃત્તાંત પૂછવા લાગી. અગડદત્ત તેના ભાઈનું સઘળું વૃત્તાંત કહી સભળાવ્યું. અને તેણે આપેલી તલવાર તેને વિશ્વાસ उ० ९ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy