SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० १३ चित्र-संभूतचरितवर्णनम् ६७५ निष्क्रान्तः । निरन्तरं गच्छन्तौं तौ कस्मिंश्चिद् ग्रामे समागतौ । तृषितं कुमारं बहिरुपवेश्य वरधनुाममध्ये जलमानेतुं प्रविष्टः । त्वरितमेव पराहत्य कुमारमेवमुक्तवान्-कुमार! दीर्घनृपेण आवयोर्मार्गः स्वसन्यैः सर्वत्र समवरुद्धः, अतः अवाभ्यां शीघ्रमेवोत्पथेन गन्तव्यम् इति । तौ द्वावपि उन्मार्गेण व्रअन्तौ महाटवीं प्राप्तौ । तत्रैकस्य महती वटवृक्षस्याधस्तात् कुमारं समुपवेश्य घरधनुलमानेतुमितस्ततो भ्रमति । जलार्थ भ्रमन् वरधनुदीर्घनृपमहरवलोकितो निगृहीतश्च । तं यष्टि मुष्टयादिभिस्ताडयित्वा ते प्रोक्तवन्तः-दर्शय, वास्ते ब्रह्मदत्तकुमारः ? नो चेत्त्वां हनिष्यामि, इति ब्रुवन्तस्ते तं ताडयन्तस्तदागमन मार्गेण तं कर्षयन्तश्चलिताः । निरन्तर चलते २ वे दोनों किसी एक ग्राम में आये। तृषित राजकुमार के लिये पानी लाने को वरधनु ग्राम में गया, और राजकुमार को वहीं गांव के बाहिर बैठा दिया। वरधनु शीघ्र लौट कर आया और कुमार से ऐसा कहा कुमार ! दीर्घराजाने अपन दोनों का मार्ग अपनी सेना के द्वारा सर्वत्र अवरुद्ध कर लिया है । अतः अब अपन लोगों का कर्तव्य है कि हम यहां से कुमार्ग होकर चलें । इस प्रकार उन्मार्ग से होकर चलते हुए वे दोनों एक भयंकर अटवी में जा पहुंचे। वहां एक वटवृक्ष के नीचे कुमार को बैठा कर वरधनु जल की तलाश में इधर उधर चक्कर काटने लगा। इतने में उसको दीर्घराजा के सुभटों ने देख लिया और पकड कर बांध लिया। पश्चात् उन्होंने यष्टिमुष्टि आदि से मारपीट कर उससे पूछा कि यता ब्रह्मदत्तकुमार कहाँ है। नहीं तो तुझे हम जान से मार डालेंगे। इस प्रकार कहते हुए उन योद्धाओं ने उसको खूब ताडित किया और उसके आये हुए मार्ग पर ही उसको खेंचते हुए वे ले चले। इस અને પછી ત્યાંથી વરધનુની સાથે ચાલી નીકળે. દર મજલ કરતાં કરતાં તેઓ એક ગામમાં પહોંચ્યા તૃષાતુર બનેલા રાજકુમાર માટે પાણી લેવા વરધનુ ગામમાં ગયો અને રાજકુમાર ગામ બહાર બેઠે. વરધનુ તરત જ પાછો કર્યો અને કુમારને કહ્યું કે, કુમાર! દીર્ઘરાજાએ રાજ્યનિ સેના દ્વારા આપણે માગ શેકી લીધેલ છે આથી આપણે અહીંથી આડા માર્ગે જલદીથી નીકળી જઈ એ. આમ કરતાં બંને જણા આડે માર્ગે ચાલતાં ચાલતાં એક ઘાડા જગલમાં જઈ ચડયા. ત્યાં એક વડલાની નીચે રાજકુમારને બેસાડીને વરધનું પાણીની તપાસમાં નીકળે, આ રીતે પાણીની તપાસમાં ફરતા વરધનુને દીઘા રાજાના સિનિકે એ જોઈ લીધું અને તેને પકડીને બાંધી લીધે. ખૂબ મારકૂટ કરી, બ્રહ્મદત્તકુમાર કયાં છે તે પૂછયું અને જે નહીં બતાવે તે તને મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી અને જે રસ્તેથી તે આવ્યું હતું ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy