SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ६ गा० १ विद्याराहित्ये दरिद्रदृष्टान्तः १९३ कान्छितसुखमुपभुज्य प्रभाते तत् सर्व संहृतम् । दरिद्रः पुरुषस्तत्सर्व वृत्तं बिलोदय चिन्तयति-अनेन निष्फलपर्यटनायासेन मम किं फलम् , तस्मादेनमेव सकलाभीष्टकल्पद्रुमं पुरुषं सेविष्ये, इति विचिन्त्य तस्य सविनयं सेवां कृतवान् । ____तस्य सेवया प्रसन्नः सिद्धपुरुषस्तमब्रवीत् -तव समीहितं किमस्ति ? ब्रूहि । तेनोक्तम्-अहं जन्मतो दारिद्रोऽस्मि, विविधोधमैः कृतैरपि मया क्वचिद् धनं न लब्धम् , दरिद्रयापनोदनाथ भूतले पर्यटामि, दारिद्रघदुःखसंतप्तोऽहं त्वामाश्रितोऽस्मि, तत् प्रसन्नो भूत्वा तथा कुरु यथा मम त्वत्तुल्यमुखोपभोगः स्यात् । महाउस रात वांछित सुख भोगे । प्रातः होते ही वह सब माया लुप्त हो गई । इस दरिद्री ने यह सब कुछ देखकर विचार किया-मैं व्यर्थ ही यहां वहां घूमता रहा हूं । इससे मुझे कोई लाभ नहीं हो सकता है । अच्छा तो यही है कि अब मैं सकल अभीष्ट के सम्पादन करने में कल्पवृक्ष के तुल्य इस पुरुष की ही सेवा करूँ । इस प्रकार विचार कर वह दरिद्री उसकी सेवा करने में तत्पर बन गया। खूब सेवा की। ___ वह सिद्ध पुरुष भी इसकी सेवासे अधिक प्रसन्न हुआ। फिर उसने कहा-बोलो तुम क्या चाहते हो? सिद्धपुरुष की यह बात सुनकर उस दरिद्री पुरुषने कहा कि सिद्धराज! मैं जन्मसे ही दरिद्री हूं, विविध उद्यमों के करनेपर भी मुझे अभी तक कहीं पर भी धनका लाभ नहीं हो सका है। इस दरिद्रता को दूर करने के लिये ही मैं इस भूमि पर इधर से उधर घूमता फिर रहा हूं। अब दारिद्रयका दुःख नहीं सहा जाता हैं । मैं बहुत ही उससे संतप्त हो चुका हूं इसीलिये अन्तमें आपका सहारा पकड़ा है સમયે તેની પ્રાર્થના અનુસાર બધું તૈયાર કરી દીધું. તે પુરુષે તે મકાનની અંદર તે રાતના રહીને ઇચ્છિત સુખ ભોગવ્યું. સવાર પડતાં જ તે સઘળી માયા અલેપ થઈ ગઈ. તે દરિદ્રીએ આ સધળું જોઈને વિચાર કર્યો કે, હું આમ તેમ વ્યર્થ ઘુમી રહ્યો છું. આથી મને કંઈ લાભ થતો નથી. તેના કરતાં સારૂં તે એ છે કે, હવે હું સઘળું અભિષ્ટ સંપાદન કરવાને માટે કલ્પવૃક્ષ સમાન આ પુરુષની સેવા કરું. આ પ્રમાણે વિચાર કરીને તે દરિદ્રી તેની સેવા કરવા લાગ્યો. ખૂબ સેવા કરી, તેથી તે સિદ્ધ પુરુષ પણ એની સેવાથી ઘણા જ પ્રસન્ન થયા અને તેને કહ્યુંકહે તમે શું ઈચ્છે છે ? સિદ્ધ પુરુષની વાત સાંભળીને તે દરિદ્રી પુરુષે કહ્યું કે, સિદ્ધરાજ ! હું જન્મથી દરિદ્રી છું. અનેકવિધ ઉદ્યમ કરવા છતાં પણ મને આજ સુધી કયાંયથી પણ ધનનો લાભ મળી શકી નથી. એ દરિદ્રતાને દૂર કરવા માટે હું આ ભૂમિ ઉપર જ્યાં ત્યાં ફરફર કરું છું. પણ હવે દરિદ્રતાનું દુઃખ સહન થતું નથી. હું એ દુખથી ખૂબ જ ત્રાસી ગયો છું. આથી આખરે उ०२५ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy