SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टोका अ० ३ गा०९ मित्रश्रीश्रावकेण तिष्यगुप्तस्य प्रतिबोधः ६९३ ____ अन्यदा मित्रश्रीश्रावकः शिष्यपरिवारैः सह निष्यगुप्तमुनि भिक्षाचर्यायां पर्यटन्तं वदति-अध भवन्तो मद्गृहं पुनन्तु । ततस्ते तद्गृहं गताः । तदनु स यथा कल्प्यमोदकादि बहुविधाऽशनपानखाद्यस्वाद्यसंभृतानि भाजनानि तत्पुरः स्थापयित्वा एकैकस्य मोदकादेरंशं तिलप्रमाणमेकैकं तस्मै प्रदत्तवान् । इत्थं कूरस्य सूपस्य शाकस्याप्येकैकं सिक्थमर्पितवान् । तथा क्षीरस्य घृतस्य जलस्य च विन्दुमेकं, पटस्य तन्तुमात्रं प्रदत्तवान् । तदा सशिष्यस्तिष्यगुप्तो मनसि भावयति- अयं केनापि कारणेन पूर्वमेवं ददाति, पश्चात् पूर्ण प्रदास्यति। एवं भावयतस्तस्य मुनेः पुरस्तादसौ स्वयं नमन् स्वबन्धून प्राह-भो ! यूयमेतान् मुनिवरान् वन्दध्वम् । स पुनः एक समय की बात है कि जब तिष्यगुप्त अपने शिष्यपरिवारके साथ भिक्षाचर्या के निमित्त नगर में आये हुए थे तब मित्रश्री सेठने उनसे कहा महाराज ! आज तो आप मेरा घर पवित्र करें। मित्रश्री सेठकी प्रार्थना सुनकर तिष्यगुप्त वहां गये, मित्रश्रो सेठने कल्पनीय मोदकादिक वस्तुओंसे सज्जित कर अनेक थाल वहां रख दिये, और उनमें से एक २ कल्पनीय वस्तुका तिल २ बराबर अंश निकाल २ कर उनको देने लगा. इसी तरह दाल भात शाक आदि का भी एक २ सीथ उनको दिया। दूध घृत जल को भी बिन्दुप्रमाण में दिया । वस्त्र का भी एक तन्त दिया। उसकी इस प्रकार दानशीलता देखकर तिष्यगुप्त ने विचार किया-यह किसी कारण वश ही ऐसा दे रहा है पश्चात् सम्पूर्ण चीज दे देगा, मुनि तिष्यगुप्त इस प्रकारका विचार कर हो रहे थे कि मित्रश्री सेठ उनको नमन कर अपने बन्धुओं से कहा कि-आप लोग इन એક સમય જ્યારે તિષ્યગુપ્ત પોતાના શિષ્ય પરિવાર સાથે ભિક્ષાચર્યા માટે નગરમાં આવ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને કહ્યું, મહારાજ ! આજ તે આપ મારું ઘર પવિત્ર કરે.શેઠની વિનંતી સાંભળી તિષ્યગુપ્ત શેઠને ત્યાં ગયા. મિત્રશ્રી શેઠે કહે નીયમેદકાદિક વસ્તુઓથી સજીત કરી ઘણુ થાળ ત્યાં રાખી દીધા. અને તેમાંથી એક એક કલ્પનીય વસ્તુનો તલ તલ જેટલો ભાગ કાઢીને તેમને આપવા માંડે. આજ शहाण, मात, ४, पगेरेन। ५९ मे मे ४१ तेभने माया. मीर, घी, પાણી, વગેરે પણ બીંદુ પ્રમાણમાં આપ્યું. વસ્ત્રને પણ એક તાંતણો આપે. એની આ પ્રકારની દાનશીલતા જોઈને તિષ્યગુપ્ત વિચાર કર્યો–આ કેઈ કારણ વશ થઈને જ આ પ્રમાણે આપી રહેલ છે. પછીથી બધી વસ્તુઓ આપશે. મુનિ તિષ્યગુપ્ત આ પ્રકારના વિચાર કરી રહ્યા હતા ત્યારે મિત્રશ્રી શેઠે તેમને નમન કરી પોતાના બંધુઓને કહ્યું કે, આપ લોક પણ આ મુનિરાજેને વંદના કરે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy