SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ५०८ उत्तराध्ययन सूत्रे " 9 श्रुतं भवद्भिः कीदृशं तत् ? तेनोक्तम् - शोभनम्, कालकाचार्येण सह तस्य तर्कमाश्रित्य वादः प्रवृत्तः । सागरचन्द्रमुनिस्तस्य तुल्यतया प्रत्युत्तरं कर्तुमसमर्थो जातस्ततोऽतीव चमत्कारं स प्राप्तवान् । इतश्च कालकाचार्यस्य शिष्याः स्वगुरुपरित्यक्ताश्चतुर्विध संधै स्तिरस्कारं प्राप्य, लज्जिताः सन्तः स्वगुरुं गवेषयन्ति । ते ग्रामानुग्रामं विहरन्तः कालकाचार्यवाती प्रतिग्रामं प्रतिनगरं प्रतिस्थलं पृच्छन्तः क्रमेण धारावासनगरं समागताः । शिष्यआज मेरा तात्त्विक प्रवचन तो सुना है ? वह कैसा हुवा । कालकाचार्य ने कहा अच्छा हुवा, बातचीत के सिलसिले में ही गुरु शिष्य का तर्कशास्त्र पर परस्पर में वाद्विवाद छिड़ गया। सागरचंद्रमुनि को यह पता नहीं था कि ये मेरे गुरु महाराज कालकाचार्य हैं । सागरचंद्र मुनि कालकाचार्य की तर्कणाओं का प्रत्युत्तर नहीं दे सका अतः वह कालकाचार्य के अगाध ज्ञान से विशेष प्रभावित हुआ 1 1 उधर से जब अपने शिष्यों को उज्जयिनी में छोड़कर कालकाचार्य आगये तो उन शिष्यों का वहाँ के चतुर्विधसंघने बड़ा ही तिरस्कार किया । वे सबके सब लज्जित होने लगे । सबने विचार किया कि गुरु महाराज का पता लगाना चाहिये कि वे कहाँ पधारे हैं । विचार निश्चित कर सबने वहाँ से गुरु महाराज की गवेषणा करने के लिये विहार कर दिया । ग्रामानुग्राम विचरते हुए उन्हों ने प्रत्येक जगह में, प्रत्येक ग्राम में, प्रत्येक शहर में कालकाचार्य का पता लगाया तथा उनकी खबर भी पूछी। पूछते२ ये सब के सब धारावास नगर की ओर સાંભળ્યું? તે કેમ હતું ? કાલકાચાર્યે કહ્યું, સારૂ હતુ. વાતચીતની ચર્ચામાં જ ગુરુ શિષ્યને તર્કશાસ્ત્ર ઉપર પરસ્પરમાં વાદવિવાદ થયા. સાગરચંદ્ર મુનિને એ ખ્યાલ ન હતા કે આ મારા ગુરુમહારાજ કાલકાચાય છે. સાગરચંદ્ર મુનિ કાલકાચાર્યની તક ધારાઓના પ્રત્યુત્તર આપી શકવા નહી. આથી તે કાલકાચાય ના અગાધ જ્ઞાનથી ખૂષ પ્રભાવિત અની ગયા. આ તરફ ઉજ્જૈનીમાં રહેલા તે શિષ્યાને ત્યાંના ચતુર્વિધ સંઘે ઘણા તિરસ્કાર કર્યાં. તે સઘળા આથી ખૂબજ શરમાયા. અને બધાએ મળી એ વિચાર કર્યો કે, ગુરુમહારાજના પત્તો મેળવવા જોઇએ કે તેએ કર્યાં વિચરે છે. વિચાર નક્કી કરી એ શિષ્યાએ ગુરુમહારાજની તપાસ માટે વિહાર કર્યાં. શ્રામાનુગ્રામ વિચરણ કરતાં તેમણે પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ગામમાં, પ્રત્યેક શહેરમાં, કાલકાચાર્ય મહારાજની પૃચ્છા કરી. અને તેમની ખબર પૂછી. પૂછતાં પૂછતાં ખબર મળી જતાં તે સઘળા ધારાવાસ નગર તરફ્ વિહાર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy