SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ३० अलाभपरीषहजयः यस्य दर्शनेन च स्वजन्म सफलं मन्यन्ते स्म, येन मया राज्ञा पुरतः कदापि हस्तो न प्रसारितः, सोऽहमिदानीं तेषां कुले तथा हीनदीनकुलेषु च कथं करं प्रसारयामि । यदि गृहवासमङ्गीकरोमि, तदा तु खलु मम वीरप्रतिज्ञैव नष्टा भवति । ज्ञानदर्शनचारित्रेभ्यश्च पतितो भवामि, ततश्चानन्तसंसारद्धिः स्यात् , तत्रापि नरकनिगोदेष्वनन्तदुःखभोगानन्तरमपि रत्नत्रयं दुर्लभं स्यात् । तत्र रत्नत्रये-दर्शनेन विना ज्ञानं नास्ति, ज्ञानेन विना चारित्रं न भवति, चारित्रेण विना मोक्षो न लभ्यः, तस्माद् याचनापरीषहः सर्वथा मया सोढव्यः, इति विचिन्त्य प्रासुकैषणीयभिक्षाजिसकी आज्ञा कल्पवृक्ष के फूलोंकी माला के समान मनुष्य सादर मस्तक पर धारण किया करते थे, जिसके देखने से लोग अपने को सफल जन्मवाला मानते थे-आज वही मैं उन लोगों के घरों में जाकर कैसे मांगने के लिये हाथ फैलाऊँगा। मैंने आजतक तो किसी राजा के भी सामने हाथ नहीं फैलाया। फिर संयमके विषय में विचारने लगे कि-यदि इस संकोच से मैं गृहवास को स्वीकार कर लेता हूं तो मेरी सावद्यत्यागरूप वीरप्रतिज्ञा नष्ट होती है । ज्ञान दर्शन एवं चारित्र से भी पतित हो जाता हूं । इसका फल यह होगा कि मेरा अनन्त संसार बढ़ेगा। अनन्तसंसारी होने पर नरक निगोद के अनंतदुःखों को भोगने के बाद भी ज्ञान, दर्शन, चारित्ररूप रत्नत्रय की प्राप्ति मुझे दुर्लभ ही रहेगा, क्यों कि दर्शन के विना ज्ञान नहीं और ज्ञान के विना चारित्र नहीं, तथा चारित्र के अभाव में मुक्ति की प्राप्ति नहीं होती है। इसलिये याचनापरीषह मुझे सर्वथा सहन करना ही चाहिये । इस प्रकार विचार આજ્ઞા કલ્પવૃક્ષના કુલેની માળા સમાન મનુષ્ય આદર સાથે માથા ઉપર ધારણ કરતા હતા, જેને જોઈને લોકે પિતાને સફળ જન્મવાળા માનતા હતા. આજ તેજ હું એ લોકેના ઘરોમાં જઈ ભીક્ષા માગવા માટે કેવી રીતે હાથ લાંબો કરૂં ? મેં આજ સુધી કઈ રાજા સામે પણ હાથ લાંબો કર્યો નથી. પછી સંયમના વિષયમાં વિચાર કરવા લાગ્યા કે-જે આ સંકેચથી હું ગૃહવાસને સ્વીકારી લઉં તે મારી સાવદ્ય ત્યાગરૂપ વીરપ્રતિજ્ઞા નાશ પામે છે. તેનું ફળ એ આવશે કે, મારે અનંત સંસાર વધશે. અનંત સંસારી બનાવથી નરક નિગદનાં અનંત દુઃખેને ભગવ્યા પછી પણ જ્ઞાન,દશન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ મને દુર્લભજ રહેશે. કેમકે, દર્શન વીના જ્ઞાન નહીં, અને જ્ઞાન વગર ચારિત્ર નહીં, અને ચારિત્રના અભાવમાં મુકિતની પ્રાપ્તિ નહીં. માટે યાચનાપરીષહ મારે સર્વથા સહન કરવું જ જોઈએ. આ પ્રકારને વિચાર ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy