SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ __ श्रीदशवैकालिकसूत्रे यथा कस्यचिन्मोदकस्य स्थितिः सप्ताहोरात्रव्यापिनी, कस्यचित्पक्षव्यापिनी, कस्यचनकादिकमासं यावत् स्थितिस्तथा कस्यचित्कर्मणस्त्रिंशत्कोटीकोटीसागरोपमा स्थितिः, कस्यचिविंशतिकोटीकोटीसागरोपमा, कस्यचन सप्ततिकोटीकोटीसागरोपमा, कस्यचिच्चान्तर्महूर्त्तपरिच्छिन्ना, एवं विभिन्नकर्मणां नियतकालावस्थानं स्थितिबन्धः (२)। यथा कस्यचिन्मोदकस्यानुभागो(रसो) ऽतिमधुरः स्वल्पमधुरो वा, कस्यचिदति कटुकः स्वल्पकटुको वा, कस्यचिच्च नातिमधुरो नाप्यतिकटुको भवति, द्विगुणी करणादिना च स एव मन्द-मन्दतरत्वादिव्यपदेशं च लभते, तथा कर्मणामपि 'शुभाशुभादिरूनष्ट करनेवाली होती है । इसी प्रकार किसी कर्मकी प्रकृति ज्ञानका आवरण करनेवाली होती है और किसीकी दर्शनका आवरण करनेवाली होती है । इस प्रकार भिन्न-भिन्न शक्तिवाले कौका बन्ध होना प्रकृतिबन्ध है। (२) जैसे किसी मोदककी स्थिति एक सप्ताहकी होती है, किसी मोदकको स्थिति एक पक्ष (पखवाड़े) की होती है, किसी मोदककी स्थिति एक मासकी होती है, वैसे ही किसी कर्मकी स्थिति तीस कोडाकोडी सागरोपमकी होती है, किसीकी वीस कोडाकोडी सागरोपमकी होती है, किसी की सत्तर कोड़ाकोड़ो सागरोपमकी होती है, किसी कर्मकी अन्तर्मुहर्त मात्रकी होती है, इस प्रकार विभिन्न कर्मोका अमुक समय तक आत्माके साथ स्थित रहना स्थितिबन्ध कहलाता है। (३) जैसे किसी मोदकका स्वाद (रस) बहुत मीठा होता है, किसी मोदकका कम मीठा होता है, किसीका स्वाद बहुत कडुआ होता है, किसीका कम कडुआ होता है, किसी का स्वाद न अधिक मीठा होता हैं, न अधिक कडुआ होता है, उसे ही द्विगुण आदि करदेनेसे वही मन्द मन्दतर आदि कहलाने लगता है । वैसे ही कर्मों का रस शुभ अशुभ रूपसे तीव्र, तीव्रतर, तीव्रतम, मन्द मन्दतर और मन्दतम आदि भेदोंसे विविध प्रकारका होता है उसे ही એ રીતે ભિન્ન- ભિન શક્તિવાળાં કર્મોને બંધ થશે એ પ્રકૃતિબંધ કહેવાય છે. (૨) જેમ કોઈ મોદકની સ્થિતિ એક સપ્તાહની હોય છે, કોઈ મોદકની સ્થિતિ એક પક્ષ (પખવાડિયું) ની હોય છે, કોઈ મોદકની સ્થિતિ એક માસની હોય છે, તેમજ કઈ કર્મની સ્થિતિ ત્રીસ કેડાછેડી સાગરોપમની હોય છે, કેઈની વીસ કડાકડી સાગરોપમની હોય છે. કેઈની સત્તર કાડાકોડી સાગરોપમની હોય છે. કોઈ કર્મની સ્થિતિ માત્ર અંત મંહતની હોય છે. એ પ્રકારે વિભિન્ન કર્મોનું અમુક સમય સુધી આત્માની સાથે સ્થિત રહેવું એ સ્થિતિબંધ કહેવાય છે, (૩) જેમ કેઈમેકને સ્વાદ (રસ) બહુ મીઠે હોય છે. કોઈ મોદકનો એ છે ભી હોય છે, કોઈ મોદકને સ્વાદ બહુ કડ હોય છે, કોઈને એછે. કડવે હાય છે, કોઈનો સ્વાદ ન વધુ મીઠે કે ન વધુ કડવું હોય છે, તેને દ્વિગુણ (બેવડો) કરવાથી તે મંદમંદતર આદિ કહેવાવા લાગે છે, એજ રીતે કમેને રસ શુભ અશુભ રૂપથી તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, મંદ, મંદતર, મંદતમ આદિ ભેદાએ કરીને વિવિધ પ્રકારને થાય છે. એને શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy