SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ श्रीदशवैकालिकसूत्रे किच-यथा मूर्तीमूर्तयोः घटाकाशयोः संयोगरूपः सम्बन्धः, करक्रिययोमामूर्तयोः समवायसम्बन्धः परैरङ्गीक्रियते तथाऽऽत्मकर्मणोरमूर्तमूर्तयोः सम्बन्धे न काचिदनुपपत्ति म । अपि च यथा शरीरमिदमात्मसम्बद्धं प्रत्यक्षमुपलभ्यते तथा प्रेत्य भवान्तरगमननिमित्त कार्मणलक्षणं शरीरान्तरमप्यात्मसम्बद्धमिति स्वीकर्त्तव्यम् । नन्त्रपूर्वापरपर्यायाऽदृष्टहेतुकमिदमेव शरीरं तत्रास्ति न कार्मणशरीरमिति चेत्, अहटममूर्त मृत वा ? अमूर्त्तत्वे कथं स्थूलमूर्तशरीरेण तत्सम्बन्धः? भवन्मते तदसम्भवात् । सम्भवे चाऽऽत्मकर्मसंयोगेन किमपराद्धम् ?, अथ मूतत्वमङ्गीक्रियते तदाऽन्धसर्प बिलप्रवेशन्यायेन मूर्तीमूर्त्तयोः सम्बन्धः स्वीकृत एव ॥ स्वीकार किया है, उसी प्रकार अमूर्त आत्मा और मूर्त कर्मका बन्ध मी युक्ति-युक्त ही है। अथवा जैसे आत्मासे संबद्ध यह शरीर प्रत्यक्षसे सिद्ध है उसी प्रकार परलोकमें गमन करनेवाला कामेण शरीर भी आत्मासे सम्बन्ध है, ऐसा स्वीकार करना चाहिए। यदि ऐसा कहो कि- 'अपूर्व' 'अदृष्ट' के कारण यही शरीर परलोअके लिए गति कराता है तो हम पूछेगे कि वह अदृष्ट अमूर्त है या मूर्त ? अमूर्त है तो स्थूल मूर्त शरीरके साथ अदृष्टका संयोग कैसे हुआ ? क्योंकि तुम्हारे मतसे ऐसा होना असंभव है । बिना अदृष्टके सम्बन्धके स्थूल शरीरमें चेष्टा नहीं हो सकती । संभव मानो तो आत्मा और कर्मके संयोगने क्या अपराध किया है ? अर्थात् जब अमूर्त अदृष्ट और मूर्त शरीरका सम्बन्ध हो सकता है तो आत्मा और कर्मका भी संयोग हो सकता है। अगर अदृष्ट(भाग्य) को मूर्त मानो तो अमूर्त आत्माके साथ उसका सम्बन्ध स्वीका करनेसे यह मान लियाकि अमूर्त और मूर्तका सम्बन्ध होता है । जैसे अंधा सर्प इधर उधर भटककर फिर बिलमें प्रवेश करता है वैसेही तुमने कल्पनासे इधर उधर दौड़कर अंतमें अमूर्तका मूर्त के साथ संबन्ध स्वीकार करही लिया । થાય છે, અને જેમ મૂર્ત હાથ તથા હાથથી થનારી અમૂર્ત ક્રિયાને બીજાઓએ સમવાયસંબંધ સ્વીકાર્યો છે, એ પ્રકારે અમૂર્ત આત્મા અને મૂર્ત કર્મને બંધ પણ યુક્તિયુક્ત જ છે. અથવા જેમ આત્માથી સંબદ્ધ આ શરીર પ્રત્યક્ષથી સિદ્ધ છે તેમ પોકમાં ગમન કરાવનારું કામણ શરીર પણ આત્માથી સંબદ્ધ છે એ સ્વીકાર કરવો જોઈએ. જે એમ કહો કે “અપૂર્વ’ યા “અદૃષ્ટ” કારણે આ શરીર પરલેકને માટે ગતિ કરાવે છે, તો અમે પૂછીશું કે એ અદષ્ટ અમૂર્ત છે કે મૂર્ત ? અમૂર્ત છે તે સ્થૂલ મૂર્ત શરીરની સાથે અદૃષ્ટને સંગ કેવી રીતે થયો ?, તમારે મને એમ થવું અસંભવિત છે. અદષ્ટના સંબંધ વિના સ્થૂલ શરીરમાં ચેષ્ટા થઈ શકતી નથી. સંભવ માને તે આત્મા અને કમ ના સંગે શે અપરાધ કર્યો છે? અર્થાત જે અમૂર્ત અદષ્ટ અને મૂર્ત શરીરને સંબંધ થઈ શકે છે તે આત્મા અને કમને પણ સંગ થઈ શકે છે. અગર અદૃષ્ટ (ભા)ને મૂત માને તે અમૂર્ત આત્માની સાથે એને સંબંધ સ્વી. શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૧
SR No.006367
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages480
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy