SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादशं प्राभृतम् ४९१ राश्विनी नक्षत्रस्य शोधनकं न शुद्धयति । अतआगतमश्विनी नक्षत्रस्य एकोनसप्ततिं चतुत्रिंशदधिकशतभागानवगाह्य अर्थात् एतत्प्रमाण मश्विनी नक्षत्रस्य भागमुपसृज्य चन्द्रो द्वितीयं सूर्य परिसमापयतीति सिद्ध्यति । एवमेव शेषेष्वपि ऋतुषु तत्तज्जिज्ञासित ऋतु संख्या तुल्यान् गुणकान् परिकल्प्य तेभ्य स्तेभ्य एव गुणकेभ्यः स एव पूर्वोदितो ध्रुवराशि:- ३०५ पश्चोत्तरशतत्रयरूपो गुणनीयः गुणनफलाद्राशे चन्द्रनक्षत्रयोगचिन्तायामभिजिदादीनां नक्षत्राणां यथासम्भवानि शोधकानि परिशोध्यानि । सर्वान्तिमे अशुद्ध शोधनकरूपस्य नक्षत्रस्य सर्वान्तिमशेषस्याधस्तननक्षत्रस्य शोधनकरूपमङ्कं संस्थाप्य यद्भवेत् तत्तुल्यान् भागानवगाह्य चन्द्रस्तत् संख्यकं सूर्य परिसमापये दित्यवधेयमिति ॥ - यथात्र सत्तर बचते हैं इन शेष राशि से अश्विनी नक्षत्र के शोधनक शोधित नहीं होता । अतः अश्विनी नक्षत्र का उनसत्तर को एकसो चोतीस भागों में अवगाहन कर के माने भोग कर के अर्थात् इतने प्रमाणवाले अश्विनी नक्षत्र का भागों का उपभोग कर के चन्द्र दूसरी सूर्य ऋतु को समाप्त करता है यह सिद्ध होता है । इसी प्रकार शेष ऋतुओं के विषय में उस उस जिज्ञासित ऋतु को जानने के लिये ऋतु संख्या तुल्य गुणक को कल्पित कर के उन गुणकों में से वह पूर्वकथित ध्रुवराशि ३०५ तीनसो पांच को गुणा करे । गुणनफल से राशि से चन्द्रनक्षत्र योग विचारणा में अभिजिदादि नक्षत्रों का यथासंभव शोधिनकों को शोधित कर लेना चाहिये । सर्व के अन्त में अशुद्ध शोधनक रूप नक्षत्र का सर्वान्तिम शेष के अर्धा उस नक्षत्र का शोधनक रूप अंक स्थापित कर के जो फलित हो उतने तुल्य भागों का उपभोग कर के चन्द्र उतनी संख्यावाली : सूर्य ऋतु को समाप्त करता है इस प्रकार समझ लेवें । આગણસીત્તર ૬૯ વધે છે. આ શેષ રાશિથી અશ્વિની નક્ષત્રનું શેાધનક શાષિત થતુ નથી તેથી અશ્વિની નક્ષત્રના આગણસિત્તરને એકસો ચાત્રીસ ભાગેથી અવગાહન કરીને એટલેકે ભાગવીને અર્થાત્ દુ આટલા પ્રમાણવાળા અશ્વિની નક્ષત્રના ભાગોના ઉપભાગ કરીને ચંદ્ર બીજી સૂરૂતુને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. એજ પ્રમાણે ખાકિની તુના સંબધમાં તેતે જીજ્ઞાસિત રૂતુને જાણવા માટે રૂતુઓની સંખ્યા ખરાખર ગુણકની કલ્પના કરીને એ ગુણકમાંથી એ પહેલાં કહેલ ધ્રુવરાશિ ૩૦૫ ત્રણસેા પાંચના ગુણાકાર કરવા ગુણન લથી રાશિના ચંદ્રનક્ષત્ર ચૈાગની વિચારણામાં અભિજીત વિગેરે નક્ષત્રાના યથાયેાગસંભવ શેાધનાને શાષિત કરી લેવું જોઇએ બધાના અંતમાં અશુદ્ધ શોધનકરૂપ નક્ષત્રના સર્વાન્તિમ શેષની નીચે એ નક્ષત્રના શેાધનક રૂપ અંકને સ્થાપિત કરીને જે ફૂલ આવે એટલા ભાગોના ઉપભાગ કરીને ચંદ્ર એટલી સખ્યાવાળી સૂય રૂતુને सभामा छे, ते समन्वु . શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy