SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे नैरयिकाणां तिर्यग् विचित्र मनुष्यतिर्यग्योनिकानामिति फलितम् , उक्तश्च-'भवणवइ वणयराणं उड़ें बहुगो अहोय सेसाणं । नारगजोइसियाणं तिरियं ओरालिओ चित्तो ॥१॥" भवनपति व्यन्तराणाम् ऊर्ध्व बहुकोऽधश्च शेषाणाम् । नारकज्योतिष्काणां तिर्यग औदारिकश्चित्रः॥१॥ इति, चतुर्थमन्तरिमाह-'नेरइया णं भंते ! ओहिस्स किं अंतो बाहिं होति ?' हे भदन्त ! नैरयिकाः खलु किम् अवधे:-अवधिज्ञानस्य अन्तः-मध्यवर्तिनो भवन्ति ? किंवा बहिर्वतिनो भवन्ति ? भगवानाह-'गोयमा' हे गौतम ! 'अंतो नो बाहिं' नैरयिका अवधिज्ञानस्य अन्त:-मध्यवर्तिन एव भवन्ति न बहिर्वतिनो भवन्ति, तथा भवस्वाभाव्यात् तेषां सर्वतः प्रकाशि स्व सम्बद्धावधयो भवन्ति न पुन: स्पर्द्धकावधयो विच्छिन्ना वधयो वा ओर अधिक होता है, ज्योतिष्कों और नारकों का तिी और मनुष्यों तथा तिर्यंचों का विविध प्रकार का होता है। कहा भी है-"भवनपतियों और व्यन्तरों का ऊपर की और बहुत होता हैं, शेष अर्थात् वैमानिकों का नीचे की ओर अधिक होता है, नारकों एवं ज्योतिषकों का तिर्की और अधिक होता है तथा औदारिकशरीर वालों का अर्थात् पंचेन्द्रियतियंचों एवं मनुष्यों का विचित्रविविध आकार का होता हैं" अब चौथा अन्तार कहते हैं: गौतमस्वामी-हे भगवन् ! नारक जीव क्या अवधि के अन्दर अर्थात् मध्य में होते हैं अथवा बाहर होते हैं ? । भगवान-हे गौतम ! नारक जीव अवधि के मध्य में ही रहने वाले होते हैं, बहिर्वर्ती नहीं होते क्योंकि उनके भव का ऐसा ही स्वभाष हैं। उनका अवधि सभी ओर के क्षेत्र को प्रकाशित करता हैं, अतएव वे उस अवधि के मध्य में ही અવધિ ઉપરની તરફ અધિક હોય છે. વૈમાનિકના નીચેની તરફ અધિક હોય છે, તિષ્ક અને નારકેના તિરછા અને મનુષ્ય તથા તિર્ય ના વિવિધ પ્રકારના હોય છે. કહ્યું પણ છે-“ભવનપતિ અને વાનવ્યન્તરેના ઉપરની તરફ ઘણા હોય છે, શેષ અર્થાત વૈમાનિકોના નીચેની તરફ અધિક હોય છે, નારકના તેમજ તિષ્યના તિરછા બાજુ અધિક હોય છે તથા ઔદારિક શરીરવાળાએ અર્થાત પંચેન્દ્રિય તિર્યંચના તેમજ મનુષ્યના વિચિત્ર-વિવિધ આકારના હોય છે. હવે ચોથું અન્તરદ્વાર કહે છે– શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન! નારક જીવ અવધિની અંદર અર્થાત મધ્યમાં હોય છે કે બહાર હોય છે. શ્રી ભગવાન-હે ગૌતમ ! નારક જીવ અવધિની મધ્યમાં જ રહેનારા હોય છે, બહિર્વતી નથી હોતા કેમકે તેમના ભવને એ જ સ્વભાવ છે. તેમના અવધિ બધી બાજુના ક્ષેત્રોને પ્રકાશિત કરે છે તેથી જ તેઓ તે અવધિના મધ્યમાં જ હોય છે. તેઓ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy