SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २१ सू० ६ वैक्रियशरीरसंस्थाननिरूपणम् भागाः येषामेकादशसागरोपमाणि लान्तके स्थितिस्तेषां पञ्च हस्तास्त्रयो हस्तस्यैकादशभागाः, येषां द्वादशसागरोपमाणि स्थितिस्तेषां पञ्चहस्ता द्वौ हस्तस्यैकादशभागौ च येषां त्रयोदशसागरोपमाणि स्थितिस्तेषां पञ्चहस्ता एकोहरतस्यैकादशभागश्च येषां पुनश्चतुर्दशसागरोपमाणि स्थितिस्तेषां परिपूर्णा पञ्चहस्ता भत्रधारणीया शरीरावगाहना अवसेयेति भावः, 'महासुकसहस्सा रेषु चत्तारि रयणीओ' महाशुक्रसहस्रारकल्पयो रुत्कृष्टेन भवधारणीया शरीरावगाहना चत्वारो रत्नयोऽवसेया, एतच्च चतूरत्निपरिमाणं सहस्रारगताष्टादश सागरोपमस्थिकदेवापेक्षया अवगन्तव्यम्, तदितरसागरोपमस्थितिकेषु मध्ये येषां महाशुक्रे कल्पे चतुर्दश सागरोपमाणि स्थितिस्तेषामुत्कृष्टेन भवधारणीया परिपूर्णाः पञ्चहस्ताः येषां पञ्चदशसागऔर एक हाथ के ग्यारहवां भाग की अवगाहना है। जिनकी स्थिति दश सागरोपम की है, उनकी अवगाहना पांच हाथ और हाथ की है। लान्तक कल्प में भी जिन देवों की स्थिति दश सागरोपम की है, उनकी उत्कृष्ट अवगाना पांच हाथ और हाथ की होती है। जिन की स्थिति ग्यारह सागरोपम की है, उनकी अवगाहना पांच हाथ और हाथ की है। जिन की स्थिति तेरह सागरोपम की है, उनकी स्थिति पांच हाथ और हाथ की होती है । जिन की स्थिति चौदह सागरोपम की है, उनकी अवगाहना पूरे पांच हाथ की होती है । यह भवधारणीय अवगाहना का प्रमाण है । 3 99 ११ १६ 99 श्री प्रज्ञापना सूत्र : ४ ७३५ महाशुक्र और सहस्रार कल्प में भवधारणीय शरीर की उत्कृष्ट अवगाहना चार हाथ की होती है । यह चार हाथ की अवगाहना सहस्रार कल्प के अठारह सागरोपम की स्थिति वाले देवों की अपेक्षा से है । अन्य स्थिति वाले देवों में से महाशुक कल्प में जिन देवों की स्थिति चौदह सागरोपम की है, उनकी उत्कृष्ट भवधारणीय शरीरावगाहना पूरे पांच हाथ की होती है। जिन की स्थिति पन्द्रह હના પાંચ હાથ ની છે. લાન્તક કલ્પમાં પણ જે દેવાની સ્થિતિ દશ સાગરાપમની છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથ ૪ હાથની ડાય છે. જેમની સ્થિતિ અગીયાર સાગરોપમની છે. તેમની અવગાહના પાંચ હાથ - હાથની ડાય છે. જેની સ્થિતિ ખાર સાગરાપમની છે. તેમની અવગાહના પાંચ હાથ અને ની છે. જેમની સ્થિતિ તેર સાગરોપમની છે, તેમની સ્થિતિ પાંચ હાથ અને ૬ એક હાયના અગ્યારમા ભાગની ડાય છે જેની સ્થિતિ ચૌદ સાગરાપમની છે, તેમની અવગહના પૂરા પાંચ હાયની ડાય છે. આ ભવધારણીય અવગાહનાનું પ્રમાણ છે. મહાશુષ્ક અને સહસ્રાર ૪૯૫માં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથની ડાય છે. આ ચાર હાથની અવગાહના સહસ્રાર કલ્પના અઢાર સાગરે પમની સ્થિતિવાળા દેવાની અપેક્ષાએ છે. અન્ય સ્થિતિવાળા દેવામાંથી મહાશુક કલ્પમાં જે દેવાની સ્થિતિ ચૌદ સાગરોપમની છે, તેમની ઉત્કૃષ્ટ ભવધારણીય શરીરાવગાડુના પૂરા
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy