SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ प्रज्ञापनासत्र पिण्यवसर्पिण्यो भवन्ति तावत्प्रमाणाः असंख्येया उत्सर्पिण्यवसर्पिण्य इत्यर्थः, एतदपि प्ररूपणं सांव्यवहारिकजीवविषकमवगन्तव्यम्, अन्यथा सूक्ष्मनिगोद जीवानामसांव्यवहारिकराशिनिपतितानामनादित्वस्य पूर्वमुपपादितत्वेन प्रकृते उत्कृष्टेनासंख्येयकालनिर्वचनं नोपपद्यते, एवमेव-'मुहु१पुढ विकाइए सुहुमाउकाइए सुहुमते उकाइए मुहुमवाउकाइए सुहुमवण फइकाइए सु हुमनिगोदे वि जहण्णेणं अंतोमुहुत्तं' सूक्ष्मपृथिवीकायिकः सूक्ष्मा कायिका सक्षमतेजस्कायिकः, सूक्ष्मवायुकायिकः सूक्ष्मवनस्पतिकायिकः सूक्ष्मनिगोदोऽपि जघन्येन अन्तर्मुहूर्तम् 'उक्कोसेणं असंखेज्ज कालं' उत्कृष्टेन असंख्येयं कालं यावत् क्रमशः सूक्ष्मपृथिवीकायिकत्वादिस्व स्वपर्यायेण अव्यवच्छेदेन अवतिष्ठते, तमेवासंख्येयकालमाह-"असंखिजाओ उस्तप्पिणि भोसप्पिणीओ कालओ' असंख्येया उत्सपिण्यवसर्पिण्यः कालत:-काला कि एक लोकाकाश के असंख्यात प्रदेश होते हैं। ऐसे-ऐसे असंख्यात लोकाका. शोंके समस्त प्रदेशोंका एक एक समय में एक-एक प्रदेश के क्रम से अपहरण किया जाय, तो जितनी उत्सर्पिणी और अवसर्पिणी उस अपहरण में व्यतीत हों, उतनी ही उत्सर्पिणी और अवसपिणी यहां समझना चाहिए। सारांश यह है कि अधिक से अधिक इतने काल तक सूक्ष्म जीव निरन्तर सूक्ष्म पर्याय में बना रहता है। यह प्ररूपणा सांव्यवहारिक जीव राशि की अपेक्षा से समझनी चाहिए। अव्यवहार राशि के अन्तर्गत सूक्ष्म निजोदिया जीव की अनादिता का कथन पहले किया जा चुका है, अतः यहां असंख्यात काल कहना संगत नहीं हो सकता।। इसी प्रकार सूक्ष्म पृथ्वीकायिक, सक्षम अकायिक, सूक्ष्म तेजस्कायिक. सूक्ष्म वायुकायिक, सूक्ष्म वनस्पति कायिक और सूक्ष्म निगोद भी जघन्य अन्तमुहर्त तक और उत्कृष्ट असंख्यात काल तक अपने-अपने पर्याय में लगातार रहते हैं। उस असंख्यात काल का विवरण इस प्रकार है-काल की अपेक्षा से એવા અસંખ્યાત કાકાશના સમસ્ત પ્રદેશને એક-એકસમયમાં એક એક પ્રદેશનું કમથી અપહરણ કરાય, તે જેટલી ઉત્સર્પિણી અને અવસર્પિણી તે અપહરણમાં વ્યતીત થાય તેટલી જ ઉત્સર્પિણી અને અવસર્પિણ અહીં સમજવી જોઈએ. સારાંશ એ છે કે અધિથી અધિક એટલા કાળ સુધી સૂમ જીવ નિરન્તર સૂકમ પર્યાયમાં જ બની રહે છે. આ પ્રરૂપણ સાંવ્યવહારિક જીવ રાશિની અપેક્ષાએ સમજવી જોઈએ. અવ્યવહાર રાશિના અન્તર્ગત સૂમ નિગેદિયા જીવની અનાદિતાનું કથન પહેલાં કરી દેવાયેલું છે, તેથી અહીં અસંખ્યાતકાળ કહે સંગત નથી થઈ શકતો. એજ પ્રકારે સૂમ પૃથ્વીકાયિક સૂક્ષમ અપ્રકાયિક, સૂમ તેજ સ્કાયિક, સૂમ વાયુકાયિક સૂમ વનસ્પતિકાયિક અને સૂક્ષમ નિગોદ પણ જઘન્ય અન્તર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી પિતતાના પર્યાયમાં નિરન્તર રહે છે. તે અસંખ્યાતકાળનું વિવરણ આ પ્રકારે છે-કાળની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણું-અવસર્પિણી કાળ અને ક્ષેત્રની અપે. श्री. प्रशान। सूत्र:४
SR No.006349
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages841
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy