SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूत्रे हे गौतम ! 'नो एगपएसियाई गेहइ जाव नो असंखेजपएसियाई गिण्हह' द्रव्यतो नो एक प्रदेशिकानि स्थितानि द्रव्याणि भाषात्वेन गृह्णाति, यावत्-नो द्वित्रि चतुः पञ्चषट्सप्ताष्ट नव दश प्रदेशिकानि वा द्रव्याणि भाषात्वेन गृह्णाति, नो संख्येयप्रदेशिकानि वा द्रव्याणि गृह्णाति नोवा असंख्येयप्रदेशिकानि, वा द्रव्याणि गृहाति अपितु-'अणंतपएसियाई गेण्हई' अनन्तप्रदेशिकानि-अनन्तपरमाण्वात्मकानि नैकपरमाण्वादिरूपाणि द्रव्याणि द्रव्यतो भाषात्वेन गृहाति, तथा च अनन्तपरमाणुस्वरूपाणामेव द्रव्याणां भाषात्वेन जीवग्रहणयोग्यता भवति, एकपरमाण्वादिरूपाणां द्रव्याणान्तु स्वभावत एव जीवग्रहणयोग्यखाभावात् , गौतमः पृच्छति'जाई खेतो गेहइ ताई कि एगपएसोगाढाई गेण्हइ दुपएसोगाढाइं गेहइ जाव असंखेजपए. सोगाढाई गेण्हइ ?' हे भदन्त ! यानि द्रव्याणि क्षेत्रतो भाषात्वेन परिणमयितुं गृह्णाति तानि किम् एकप्रदेशावगाढानि गृह्णाति ? किं वा द्विप्रदेशावगाहानि गृह्णाति ? यावत्-कि वा त्रि वाले, आठ प्रदेशवाले, नौ प्रदेशवाले, दशप्रदेशवाले, संख्यातप्रदशों वाले, असंख्यातप्रदेशों वाले अथवा क्या अनन्तप्रदेशों वाले होते हैं ? भगवान्-हे गौतम ! जीव द्रव्य से एकप्रदेशी स्थित द्रव्यों को भाषा रूप में ग्रहण नहीं करता, यावत्-दो प्रदेशी, तीनप्रदेशी चार प्रदेशी, पांच प्रदेशी, छहप्रदेशी, सातप्रदेशी, आठप्रदेशी, नौप्रदेशी, दशप्रदेशी द्रव्यों को भी ग्रहण नहीं करता, संख्यातप्रदेशी अथवा असंख्यातप्रदेशी द्रव्यों को भी ग्रहण नहीं करता, किन्तु अनन्तप्रदेशी द्रव्यों को ही ग्रहण करता है, क्यों कि अनन्त परमाणुओं से बना हुआ स्कंध ही जीव के द्वारा ग्रहण करने के योग्य होता है। एक परमाणु से लेकर असंख्यातप्रदेशी द्रव्य तक स्वभाव से ही ग्रहण करने के अयोग्य होते हैं। गौतमस्वामी-हे भगवन् ! जीव जिन द्रव्यों को क्षेत्र से भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे द्रव्य क्या आकाश के एक प्रदेश में નવપ્રદેશવાળા, દશપ્રદેશવાળા, સંખ્યાત પ્રદેશવાળા, અસંખ્યાત પ્રદેશવાળા, અથવા શું અનંત પ્રદેશાવાળા હોય છે? શ્રી ભગવાન-હે ગૌતમ! જીવ દ્રવ્યથી એક પ્રદેશી સ્થિત દ્રવ્યને ભાષા રૂપમાં ગ્રહણ નથી કરતા યાવત્ બે પ્રદેશ, ત્રણ પ્રદેશી, ચાર પ્રદેશી પાંચ પ્રદેશ, છ પ્રદેશ, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશી, દશ પ્રદેશ દ્રવ્યને પણ ગ્રહણ નથી કરતા, સંખ્યાત પ્રદેશ અથવા અસંખ્યાત પ્રદેશી દ્રવ્યને પણ ગ્રહણ નથી કરતા પરંતુ અનન્ત પ્રદેશી દ્રવ્યોને જ ગ્રહણ કરે છે, કેમકે અનન્ત પરમાણુઓથી બનેલ સ્કન્ધ જ જીવના દ્વારા ગ્રહણ કરવાને ગ્ય હોય છે. એક પરમાણુથી લઈને અસંખ્યાત પ્રદેશ દ્રવ્ય સુધી સ્વભાવથી જ ગ્રહણ કરવાને અયોગ્ય હોય છે. શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ જે દ્રવ્યોને ક્ષેત્રથી ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રવ્યોને શું આકાશના એક પ્રદેશમાં અવગાઢ થાય છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
SR No.006348
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages955
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy