SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ३६ जीवाभिगमसूत्रे घटम, अथवा अन्योन्यं परस्परं घटाः समुदायरचना यत्र तत् अन्योन्यघटम, तस्य भावोऽन्योन्यघटता तया अन्योऽन्यघटतया परस्परसमुदायतया तिष्ठति किमिति प्रश्नः, भगवानाह 'हंता अत्थि' हन्त, इति स्वीकारे तथा च हे गौतम ! सन्त्येव यथा त्वया पृष्टानि तानि तथैव सन्तीत्यर्थः 'इमीसेणं भंते' एतस्याः खलु भदन्त ! 'रयणप्पभाए पुढवीए' रत्नप्रभायाः पृथिव्याः 'खरकंडस्स' खरनामकाण्डस्य 'सोलस जोयणसहस्स बाहल्लस्स' षोडश योजनसहस्रबाहल्लस्स 'खेत्त. छेएण छिज्जमाणस्स' क्षेत्रच्छेदेन केवलि बुद्धया प्रतरविभागेन छिद्यमानस्य मिलकर क्षीर नीर की तरह अविभक्त होकर समाए रहते हैं ? इस प्रश्न के उत्तर में प्रभु कहते हैं-'हंता, अत्थि' हां गौतम ! इस एक लाख अस्सी हजार योजन कीमोटाई वाली रत्नप्रभा पृथिवी के जब केवली के ज्ञाना से क्षेत्रच्छेद के रूप में विभाग करते हैं तो उन २, विभागों के आश्रित द्रव्य वर्ण की अपेक्षा पांच वर्ण वाले होते हैं, गंध की अपेक्षा सुरभि दुरभिगंध वाले होते है रसकी अपेक्षा पांचों रसों वाले होते हैं स्पर्श की अपेक्षा आठों स्पर्शों वाले होते हैं संस्थान की अपेक्षा परिमंडल आदि पांचों संस्थान वाले होते हैं और अन्योन्य सम्बद्ध आदि विशेषण वाले होते हैं और परस्पर समुदाय रूप से रहते हैं । ___ 'इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए' हे भदन्त ! इस रत्नप्रभा पृथिवी का जो सोलह हजार मोटाई वाला खर काण्ड है उसके 'खेत्तમળીને ક્ષીર નીરની માફક અવિભક્ત થઈને અર્થાત્ જુદા પડયા વિનાના એક રૂપ થઈને સમાઈ રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે । 'हंता अत्थि' गौतम! ! १५ मेसी १२ योजना विस्तार વાળી રત્નપ્રભા પૃથ્વીના જ્યારે કેવલીના જ્ઞાનથી ક્ષેત્ર છેદપણાથી વિભાગ કરવામાં આવે છે. તે તે તે વિભાગોના આશ્રિત દ્રવ્ય વર્ણની અપેક્ષાથી પાંચ વર્ણવાળા હોય છે. ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ અર્થાત સુગંધ અને દુર્ગધ વાળા હોય છે. રસની અપેક્ષાથી પાંચ પ્રકારના રસવાળા હોય છે. સ્પર્શની અપેક્ષાથી કર્કશ વિગેરે આઠ પ્રકારના સ્પર્શીવાળા હોય છે. સંસ્થાન ની અપેક્ષાથી પરિમંડલ વિગેરે પાંચે સંસ્થાન વાળા હોય છે. અને અન્ય અન્ય સંબંધ વિગેરે વિશેષણોવાળા હોય છે. અને પરસ્પર સમુદાય પણથી રહે છે, 'इमीसे णं भंते ! रयणप्पसाए पुढवीए' है सावन् । २त्नप्रभा पृथ्वीनारे सो २ योजना विस्तारवाणी म२४is नामना .तन 'खेत्तच्छेएण જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy