SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ जीवाभिगमसूत्रे त्यवधारणे तथा च महाकर्मतरा एव । कुतो महाकर्मतरा एवेत्यत आह-यतस्ते 'महाकिरियतराचेव' महाक्रियतरा एव महती क्रिया प्राणातिपादिका आसीत् पूर्वजन्मनि तद्भवेष्वपि तदध्यवसाया, निवृत्त्या येषां ते महाक्रियाः, अतिशयेन महाक्रिया इति महाक्रियतराः । महाक्रियतरत्वं कुतः ? तत्राह-'महा आसवतरा चेव' महाश्रवतरा एव, महान्त आश्रवा पापोपादानहेतवः आरम्भादयः पूर्व जन्मनि येषा मासीत् ते महाश्रवाः महाश्रवा एव महाश्रवतराएव तदेवं यतो महाकर्मतरा एव ततः 'महावेयणतराचेव' महावेदनतराएव नरकेषु क्षेत्र वेदनीय कर्म उदय वाले हैं ? 'महा किरियतरा चेव' अतिशय महा क्रिया वाले हैं ? 'महा आसवतरा चेव' अतिशय महा आस्रव वाले हैं ? यहां जो ऐसा प्रश्न किया गया है उस का तात्पर्य ऐसा है कि नरकों में पृथिवी कायिकादि जीव की पर्याय से वही जीव उत्पन्न होता है कि जिसने पूर्व जन्म में प्राणातिपात आदि क्रियाओं के करने में ही अपना जीवन व्यतीत किया होता है तथा वहां पहुंच कर भी वह जीव रातदिन इन्हें प्राणातिपात आदि क्रियाओं के करने वाले परिणामों वाला बना रहता है-इसलिये उसके इन क्रियाओं के कारण अतिशय महा असाता वेदनीय आदि कर्मों का बन्ध होकर उसमें स्थिति और अनुभाग प्रकृष्टतर पड जाता है। पापोपादान के हेतुभूत आरम्भ आदि इन जीवों के पूर्व भव में हुए है अतः इन्हें महाक्रिया वाला कहा गया है । अतः यही हेतु हेतु. मद्भावप्रदर्शित करने के लिये गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है. जब वे पृथिवीकायिक आदि जीव पूर्व भव में ऐसे थे और वर्तमान में तावनीय भना या छ १ 'महा आसवतराचेव' सत्यत भड! माઅવવાળા છે? કે જેઓએ પૂર્વ જન્મમાં પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવામાંજ પિતાનું સમગ્ર જીવન વીતાવેલું હોય છે. તથા ત્યાં પહોંચીને તે રાત દિવસ એ જ પ્રાણાતિપાત વિગેરે ક્રિયાઓ કરવાવાળા પરિણામો વાળા બની જાય છે. તેથી પ્રાણાતિપાત વિગેરે કરવાવાળાને આ ક્રિયાઓ કરવાના કારણે અત્યંત મહા અસાતા વેદનીય વિગેરે કમેને બંધ થઈને તેમાં સ્થિતિ અને અનુભાગ પ્રકૃષ્ટ રીતે પડી જાય છે. પાપ કરવાના કારણભૂત આરહ્મ વિગેરે આ જીને પૂર્વભવમાં થયા છે. તેથી તેઓને મહાકિયાવાળા કહેવામાં આવે છે. તેથી આજ હેતુ હેતુમભાવ બતાવવા માટે શ્રીગૌતમ સ્વામીએ પ્રભુને આ પ્રમાણેને પ્રશ્ન પૂછે છે. કે જ્યારે તે પૃથ્વીકાયિક વિગેરે જીવે પૂર્વભવમાં એવા હતા અને વર્તમાનમાં પણ તેઓ આ જ જીવાભિગમસૂત્ર
SR No.006344
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages918
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size46 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy