SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति०१ स्थावरभावत्रसभावस्य भवस्थितिकालमानम् ३५१ स्तेषां प्रतिसमयमेकैकापहारेण यावत्योऽनन्ता उत्सर्पिण्यवसर्पिण्यो भवन्ति तावत्य इति । एतासामेव पुद्गलपरावर्ततो मानमाह-'असंखेज्जा पुग्गलपरियट्टा' असंख्याताः पुग्दलपरावर्ताः असंख्येयेषु पुद्गलपरावर्तेषु क्षेत्रत इति पदसान्निध्यात् क्षेत्रपुद्गलपरावर्तेषु यावत्यः संभवन्ति अनन्ता उत्सर्पिण्यवसर्पिण्यः तावत्य इति भावः । इह असंख्येयम् असंख्येयभेदात्मकम् अतः पुद्गलपरावर्तगतमसंख्येयत्वं निर्धारयति—'ते ण' इत्यादि, 'ते णं पुग्गलपरियट्टा आव लियाए असंखेज्जइ भागो' ते खलु पुद्गलपरावर्ताः आवलिकाया असंख्येयो भागः, आवलि अनन्त लोक समाप्त हो जाते हैं इसका भाव यह है कि अनन्त लोकों में जितने आकाश प्रदेश होते हैं उन प्रदेशों का एक एक समय में आहार करने पर जितनी अनन्त उत्सर्पिणियाँ और अनन्त अवसर्पिणियाँ होती हैं उतनी अनन्त उत्सर्पिणियों अवसर्पिणियों तक यह जीव स्थावरकाय में रहता है । इन अनन्त उत्सर्पिणियों में और अवसर्पिणियों में "असंखेज्जा पुग्गलपरियहा" असंख्यात पुग्दल परावर्त हो जाते हैं. यहां क्षेत्र को अपेक्षा पुग्दल परावर्त गृहीत हुए हैं । इस प्रकार क्षेत्र पुद्गल परावर्तों में जितनी अनन्त उत्सर्पिणियां और अवसर्पिणियां संभवित होती हैं उतनी अनन्त उत्सर्पिणियों और अवसर्पिणियों तक स्थावर जीव स्थावरकाय में रह सकता हैं। "असंख्यात पुद्गल परावर्त हो जाते हैं। इसका तात्पर्य ऐमा हैं कि 'ते णं पुग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो' आवलिका के असंख्यातवें भाग में जितने समय होते हैं इतने पुद्गल परावर्त उन अनन्त उत्सर्पिणियों में और अवसर्पिणियों में होते हैं। यह कथन वनस्पति કહેવાનું તાત્પર્ય એ છે કે–સ્થાવર જીવ સ્થાવરકામાં એટલા કાળ સુધી રહી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલક સમાપ્ત થઈ જાય છે ! એમ કહેવાને હેતુ એ છે કે – અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે. તે પ્રદેશને એક એક સમયમાં અપહાર કરવામાં આવે તે જેટલી અનંત ઉત્સપિણિ અને અનંત અવસપિણિ હોય છે, તેટલી અનંત ઉત્સપિણિ અવસપિ સુધી આ જીવ સ્થાવર કાયમાં રહે છે. ॥ सनत उत्सपिएमा मन मसलियामा "असंखेज्जा पुग्गलपरियहा" અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત ગ્રહણ થયેલ છે. અહિયાં ક્ષેત્રની અપેક્ષા પુદગલ પરાવત ગ્રહણ થયેલ છે. આ રીતે પુદગલ પરાવર્તામાં જેટલી અનંત ઉત્સપિણિ અને અસપિણિ સંભવિત હોય છે, તેટલી અનંત ઉત્સર્પિણી અને અવસપિણિયો સુધી સ્થાવર જીવ સ્થાવર કાયમાં રહી શકે છે. અસંખ્યાત પુદગલ પરાવત થઈ જાય छ, तम ४ानु तात्पर्य मेछ. "ते णं पुग्गलपरियट्टा आवलियाए असंखेज्जइभागो' આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય હોય છે, તેટલા પુદગલ પરાવત તે અનંત ઉત્સપિણિયામાં અને અવસપિણિમાં હોય છે. આ કથન વનસ્પતિ જીવની કાય જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy