SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति० १ प्रसक त्रसकायिकजीवानां शरीरादिद्वारनिरूपणम् १७५ 'जाले' ज्वाला-बहिसंबद्धशिखा दीपशिखा वा 'मुम्मुरे' मुर्मुरः-मलिनीभूतेऽग्नौ भस्मान्वितो वह्निकण: 'अच्ची' अर्चिः-बयसंबद्धा ज्वाला 'अलाए' अलातमुल्मकम् ज्वलत्काष्ठमित्यर्थः । 'सुद्धागणी' शुद्धाग्निः, तापितायःपिण्डादौ । 'उक्का' उल्का-विलक्षणतृणपुञ्जगता एकदिशातो दिगन्तरं प्रति गच्छन्ती विलक्षणतेजोमाला वा । 'विज्ज' विद्युत्--अनिन्धना मेघादिजनिता । 'असणी' अशनिः- इन्द्रवज्र इति लोकरूढः । 'निग्याए' निर्घातो वैक्रियाशनिपातः । 'संघरिससमुहिए' संघर्षसमुत्थितः- अरण्यादिकाष्ठनिर्मथनजनितः । 'सरकंतमणिनिस्सिए' सूर्यकान्तमणिनिश्रितः प्रखरसूर्यकरस्परों सति सूर्यकान्तमणेः सकाशात् जायमानोऽग्निः सूर्यकान्तमणिनिःश्रित इति । 'जे यावन्ने तहप्पगारा' ये चान्ये अङ्गाराद्यतिरिक्ताः तथाप्रकारा अङ्गारादिसदृशाहै वह ज्वाला है भस्मयुक्त अग्नि के भीतर जो अग्निकण होता है वह मुर्मुरबादर अग्निकायिक है, जो ज्वाला बह्नि से संबद्ध नहीं होती है वह अर्चि है किसी काष्ठस्खण्ड में अग्निलगाकर जो उसे चारों तरफ फिराने पर गोल चक्कर सा प्रतीत होता है वह उल्मुक है तापित अयःपिण्ड आदि में प्रविष्ट अग्निशुद्धाग्नि है तृण पुञ्ज के भीतर सिलगती हुई जो अग्नि है वह अथवा एक दिशा से दूसरी दिशा की और जाती हुई जो विलक्षण तेजोमाला हैं वह उल्का है विना इन्धन के मेघ आदि से जनित जो प्रकाशपुंज जैसी अग्नि है वह विद्युत है, इन्द्रवज्र का नाम अशनि है विक्रियाजन्य जो अशनिपात है वह निर्घात है। रगड़ से जो अग्नि उत्पन्न होती है-अरणि काष्ठ आदि की रगड़ से जो अग्नि जंगल आदि में उत्पन्न हो जाती है वह संघर्ष समुत्थित अग्नि है । प्रखर सूर्य की किरणों के स्पर्श होने पर जो सूर्यकान्तमणि से अग्नि निकलती है वह सूर्यकान्तमणिनिश्रित अग्नि है तथा-'जे यावन्ने વાય છે. ભસ્મવાળા અગ્નિની અંદર જે અગ્નિક હોય છે, તેને મુમુર બાદર અગ્નિકાયિક કહેલ છે. જે જવાલા અવિનના સંબંધ વાળી ન હોય તેને અચિં કહેવાય છે. કોઈ લાકડા ના ટુકડામાં અગ્નિ લગાવીને તેને ચારે તરફ ફેરવવાથી જે ગોળ ચક્કર જેવું દેખાય છે, તે ઉદ્ભક કહેવાય છે. તપાવેલા લોખંડના પિંડ વિગેરેમાં પ્રવેશેલ અગ્નિ શુદ્ધાનિ કહે. વાય છે. ઘાસના ઢગલામાં સળગતી જે અગ્નિ છે, તે અથવા એક દિશામાંથી બીજી દિશા માં જતી એવી વિલક્ષણ જે તેમાળા છે, તેને ઉકા કહેવાય છે. બળતણ વિના મેઘ વિગેરેમાંથી ઉત્પન્ન થયેલ પ્રકાશ સમૂહ જેવી જે અગ્નિ છે, તે વિદ્યુત (વીજળી) કહેવાય છે. ઈન્દ્રના વજનું નામ શિની' છે. વિક્રિયાથી જે અશનિપાત થાય છે, તે નિર્ધાત કહેવાય છે, રગડવાથી એટલે કે વસ્તુના ઘસવાથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે, જેમકે ચકમક અથવા અરણિના કાષ્ટને ઘસવાથી જંગલ વિગેરે માં જે અગ્નિ ઉત્પન્ન થાય છે, તે સંઘર્ષ થી થયેલ અગ્નિને સંઘર્ષ સમુસ્થિત અગ્નિ કહેવાય છે. પ્રખર સૂર્યના કિરણેના સ્પર્શથી સૂર્યકાન્ત મણિ વિગેરેમાંથી જે અગ્નિ નીકળે છે, તે સૂર્યકાન્ત મણિ નિશ્રિત અગ્નિ કહેવાય છે. तथा "जे यावन्ने तहप्पगारा" ॥ ४ मशिना हा सिवाय २ भावा प्रा२नी भनि જીવાભિગમસૂત્ર
SR No.006343
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages656
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy