SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ औपपातिकसूत्र तत्ततवे घोरतवे उराले घोरे घोरगुणे घोरतवस्सी घोरबंभचेरवासी हुताशन इव कर्मवनदाहकत्वेन जाज्वल्यमानं तपो यस्य स तथा, ' तत्ततवे' तप्ततपाःतप्तं सविधि सेवितं तपो येन स तप्ततपाः, 'महातवे ' महातपाः बृहत्तपोयुक्तः, 'घोरतवे' घोरतपाः=अतिकठिनतपोयुक्तः, 'उराले' उदारः, 'घोरे' घोरः भीमः, अत्र कश्चिच्छङ्कतेय उदारः स भीमः कथम् ? अस्योत्तरमाह-अतिकष्टं तपः कुर्वन् अल्पशक्तिमतां भयानको भवतीति निसर्गः । कश्चिद् वक्ति-उदारः प्रधानः, घोरस्तु परीषहेन्द्रियकषायाऽऽख्यानां रिपूणां विनाशे कठोरः । केचिदात्मनिरपेक्षतया तपस्सु प्रवर्तमानत्वाद् घोरः इत्याहुः । 'घोरगुणे' कर्मरूपी वन को जलाने वाला होने से इनका तप अग्नि की तरह अधिक जाज्वल्यमान था। तपस्या की आराधना ये विधिपूर्वक बड़ी सावधानी से करते थे। ये महातपस्वी थे। दूसरे मुनिजन जिन तपों को करना अति कठिन मानते थे, उन तपों को ये तपते थे। ये उदार एवं घोर अर्थात् भयानक थे । प्रश्न-उदारता और भयानकता ये दोनों धर्म परस्परविरोधी हैं; क्यों कि जो उदार होता है वह भयानक नहीं होता और जो भयानक होता है वह उदार नहीं होता, अतः इन दोनों बातों का यहां निर्वाह कैसे हो सकता है ? उत्तर-ये अतिकठिन तपस्याओं को करते थे, अतः अल्पशक्ति वालों को ये देखने में बड़े भयानक-जैसे मालूम देते थे, अर्थात् अल्पशक्ति वालों को इनसे डर लगता था, इस अपेक्षा इन्हें भयानक कहा गया है। कोई २ ऐसा भी कहते हैं कि 'उदार' शब्द का अर्थ 'प्रधान' है, एवं 'घोर' शब्द का अर्थ 'कठोर' है। ये कठोर इसलिये थे कि परीषह, इन्द्रिय एवं कषाय इन જાજવલ્યમાન હતું. તપસ્યાની આરાધના તેઓ વિધિપૂર્વક બહુ સાવધાનીથી કરતા હતા. તેઓ મહાતપસ્વી હતા. બીજા મુનિજને જે તપેને કરવાનું બહુ કઠણ માનતા હતા તેવા તપોને આ કરતા હતા. તેઓ ઉદાર તેમજ ઘોર અર્થાત્ ભયાનક હતા. ___-GRता अने भयानता से मन्ने प ५२२५२ विरोधी छे; કેમકે જે ઉદાર હોય છે તે ભયાનક હતા નથી અને જે ભયાનક હોય છે તે ઉદાર હોતા નથી, તે પછી આ બને વાતેનો અહીં મેળ કેવી રીતે થઈ શકે ? ઉત્તર–આ અતિ કઠણ તપસ્યા કરતા હતા તેથી અલ્પશક્તિવાળાઓને તેઓ જોવામાં ભયાનક જેવા દેખાતા હતા, અર્થાત્ અલ્પશક્તિવાળાઓને તેમને ડર લાગતો હતો. આ અપેક્ષાથી તેમને ભયાનક કહેલા છે. કઈ કઈ એમ પણ કહે છે કે “ઉદાર” શબ્દનો અર્થ “પ્રધાન છે, તેમજ “ઘર' શબ્દનો અર્થ “કઠોર છે. તેઓ કઠોર એ માટે હતા કે પરિષહ,
SR No.006340
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages824
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_aupapatik
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy