SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ફરી શાસ્ત્રોદ્ધારક પૂજ્ય ઘાસીલાલજી મહારાજને એમની આ સેવા અને પરમ કલ્યાણકારક પ્રવૃત્તિને માટે વારંવાર અભિનંદન છે. શાસનનાયક દેવ તેમના શરીરાદિને સશક્ત અને દીર્ધાયુ રાખે જેથી તેઓ સમાજ ધર્મની વધુ ને વધુ સેવા કરી શકે. છે અસ્તુ. ચાતુર્માસ સ્થળ. લીંબડી લિ. સં. ૨૦૧૦ શ્રાવણ વદ ૧૩ ગુરુ. ( સદાનંદી જૈનમુનિ છોટાલાલજી શ્રીવધમાન સંપ્રદાયના પૂજ્યશ્રી પૂનમચંદ્રજી મહારાજને અભિપ્રાય શાવિશારદ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીએ જૈનઆગમ ઉપર જે સંસ્કૃત ટીકા વગેરે રચેલ છે. તે માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આગમ ઉપરની સ્વતંત્ર ટિકા રચીને સ્થાનકવાસી જૈન સમાજનું ગૌરવ વધાયું છે. આગામે ઉપરની તેમને સંસ્કૃતટીકા, ભાષા અને ભાવની દૃષ્ટિએ ઘણુંજ સુંદર છે. સંસ્કૃતરચના માધુર્ય તેમજ અલંકાર વગેરે ગુણેથી યુકત છે. વિદ્વાનોએ તેમજ જૈન સમાજના આચાર્યો, ઉપાધ્યાયે વગેરેએ શાસ્ત્રી ઉપર રચેલી આ સંસ્કૃતરચનાની કદર કરવી જોઈએ, અને દરેક પ્રકારને સહકાર આપવો જોઈએ. આવા મહાન કાર્યમાં પંડિતરત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ જે પ્રયત્ન કરી રહ્યા છે તે અલૌકિક છે. તેમનું આગમ ઉપરની સંસ્કૃત ટીકા વગેરે રચવાનું ભગીરથ કાર્ય શીધ્ર સફળ થાય એ શુભેચ્છા સાથે. અમદાવાદ તા. ૨૨-૪–૫૬ રવિવાર, મુનિ પૂર્ણચંદ્રજી મહાવીર જયંતી ખંભાત સંપ્રદાયનાં મહાસતીજી શારદાબાઈ સ્વામીને અભિપ્રાય લખતર તા. ૨૫-૪-૫૬ શ્રીમાન શેઠ શાંતીલાલભાઈ મંગળદાસભાઈ પ્રમુખ સાહેબ, અખિલ ભારત છે. સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. અમદાવાદ અમો અત્રે દેવગુરુની કૃપાએ સુખરૂપ છીએ. વિ.માં આ૫ની સમિતિ–દ્વારા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબ જે સૂત્રોનું કાર્ય કરે છે તે પૈકીનાં સૂત્રોમાંથી ઉપાસકદશાંગ સૂત્ર, આચારાંગ સૂત્ર અનુત્તરપપાતિક સૂત્ર,
SR No.006340
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages824
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_aupapatik
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy