SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ औपपातिकसूत्रे चारणलब्धिसम्पन्नो हि साधुः खलु भगवद्वर्णितगणितानुयोगं विज्ञाय, स्वेन स्वेन गम्यं द्वीपवनादिकं विलोकयितुमौत्सुक्यवशात् स्वस्वलब्धि स्फोटयित्वा तत्र तत्र जिगमिषति । गत्वा च तत्र तत्र यथाभगवद्वर्णितं द्वीपवनादिकं विलोक्य संजाताह्लादश्चैत्यानि वन्दते, अर्थात् भगवतोऽनन्तानि ज्ञानानि स्तौति, स्तुत्वा प्रतिनिवर्तते, प्रतिनिवृत्य इह स्वस्थानमागच्छति, आगत्य इह चैत्यानि वन्दते - अर्थात् - ज्ञानानि स्तौति । ज्ञानानन्त्याद् बहुवचनम् । सर्वमेतद् भगवतीसूत्रेऽभिहितम् । अधिकजिज्ञासुभिस्तत्र द्रष्टव्यम् । ' विज्जाहरा ' विद्याधराः - रोहिणीप्रज्ञत्यादिविविधविद्याविशेषधारिणः । आगा 6 चारणलब्धिसंपन्न साधुजन प्रभुद्वारा वर्णित गणितानुयोग को जान करके अपने २ द्वारा गम्य द्वीपवनादिक को देखने के लिये उत्कंठा के वशवर्ती हो, अपनी२ लब्धि को प्रगट करते हैं और वहां जाते हैं । भगवान् ने द्वीपवनादिक का स्वरूप जैसा कहा है वैसा वे वहां उसे देखते हैं और अपार आनंद से पुलकित होते हैं । प्रभु के अपार ज्ञान की अतिशय स्तुति करते हैं । फिर वहां से वापिस अपनी जगह पर आजाते हैं । आकर यहां पर भी चैत्यों की अर्थात् प्रभु के ज्ञान की स्तुति करते हैं । यह सब प्रकरण भगवतीसूत्र में कहा हुआ है । जिन्हें अधिक जानने की इच्छा हो वह वहां से देख लेवें । कितनेक मुनि रोहिणी - प्रज्ञप्ति - आदि विविध प्रकार की विद्याओं के धारण करनेवाले છે. જો તેઓ ઉપરની તરફ ઉડે અને મેરૂ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પોતાના સ્થાનથી એક જ ઉત્પાતમાં પડકવનમાં પહોંચી જાય છે. ત્યાંથી જ્યારે તેઓ પાછા વળે ત્યારે પ્રથમ ઉત્પાતમાં નંઢનવન આવી જાય છે, અને પછી બીજા ઉત્પાતમાં પેાતાના સ્થાન પર આવે છે. પડકવનથી આગળ જંઘાચારણવાલાની પણુ ગતિ હેાતી નથી. ચારણધ્ધિસંપન્ન સાધુજન પ્રભુએ વર્ણવેલા ગણિતાનુયાગને જાણીને પેાતપાતાથી ગમ્ય દ્વીપવન આક્રિકને જોવા માટે ઉત્કંઠાને વશવતી થઈને પોતપોતાની લબ્ધિને પ્રગટ કરે છે, અને ત્યાં ત્યાં જાય છે. ભગવાને દ્વીપવન આદિકનાં સ્વરૂપ જેવાં કહેલાં છે તેવાં જ તેએ ત્યાં જુએ છે, અને અપાર આનંદથી પુલકિત થાય છે. પ્રભુના અપાર જ્ઞાનની અતિશય સ્તુતિ કરે છે. પછી ત્યાંથી પાછા પેાતાના સ્થાને આવી જાય છે. આવીને અહીં પણ ચૈત્યની અર્થાત્ પ્રભુના જ્ઞાનની સ્તુતિ કરે છે. કેટલાએક મુનિ રાહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિવિધ પ્રકારની વિદ્યાઓના ધારણ કરવાવાળા હતા. કેટલાએક મુનિજન
SR No.006340
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages824
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_aupapatik
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy