SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ५०६ प्रश्नव्याकरणसूत्रे फंदे में फंसा हुआ प्राणी अपनी अनंत तृष्णाओं की पूर्ति करने में ही लगा रहना है। उसकी कोई भी तृष्णा शांत नहीं होती हैं । यदि कदाचित् कोई तृष्णा शांत भी हो जावे तो दूसरी तृष्णा उसके समक्ष मुँह फाड़कर आ जाती है, और उसकी पूर्ति करने में यह लग जाते है। इस तरह करते २ यह प्राणी उनकी पूर्ति करने में आसक्ति से बंध होता जाता है और अपना विवेक खो बैठता है । विवेक का खो बैठना परिग्रह है। यहां पर सूत्रकार ने इस परिग्रहरूप पंचम आस्रव द्वार का वर्णन वृक्ष के रूपक से किया है। परिग्रही जीव छोटी, बड़ी, जड़, चेतन, बाह्य या आन्तरिक चाहे जो वस्तु हो, और कदाचित् न भी हो तो भी उसमें बंध जाता है। नाना प्रकार के मणि आदि पदार्थों को भरतखंड की पूर्ण विभूति को भोग करके भी परिग्रही जीव की तृष्णा अनवरत अशांत ही रहती है। इस वृक्ष की जड़, स्कंध, विशाल शाखाएँ, अग्रविटप, छाल पत्र, पल्लव, पुप्प, फल, आदि क्या २ हैं यह सब विषय ही इस सूत्र में विवेचित किया गया है। इस तरह के कथन से सूत्रकार ने परिग्रह का यादृश नामका जो प्रथम अन्तर है उसका वर्णन किया हैं, क्यों कि इस द्वार में स्वरूप का कथन होता है, वह यहां पर अच्छी तरह से दिखला दिया गया है ।सू० १॥ પિતાની અનંત તૃષ્ણાઓ પૂરી કરવામાં જ મંડયા રહે છે. તેની કઈ પણ તૃષ્ણા શાંત પડતી નથી. જે કઈ તૃષ્ણ શાંત પડી તો તેની જગ્યાએ બીજી તૃષ્ણા મોઢું ફાડીને તૈયાર થઈ જાય છે, અને તે સંતોષવાને તે જીવ પ્રવૃત્ત થાય છે. આમ કરતાં કરતાં તેની પૂર્તિ કરવામાં આસક્તિથી બંધાઈ જાય છે અને પિતાની વિવેક બુદ્ધિ ગુમાવી દે છે. વિવેકને ઈ નાખવો તે પરિગ્રહ છે. અહીં સૂત્રકારે પરિગ્રહ નામના પાંચમા આસવ દ્વારનું વર્ણન પરિગ્રહને વૃક્ષનું રૂપક દઈને કર્યું છે. પરિગ્રહી જીવ, નાની, મેટી, જડ, ચેતન, બાહ્ય કે આંતરિક ગમે તે પ્રકારની ચીજમાં આસક્ત બની જાય છે. વિવિધ પ્રકારના મણિ આદિ પદાર્થોને તથા ભરતખંડની સંપૂર્ણ સંમૃદ્ધિને ઉપગ કરીને પણ પરિગ્રહી જીવની તૃષ્ણ સતત અશાંત જ રહે છેઆ પરિગ્રહરૂપ વૃક્ષનાં भू, थ, विशा मामे, २मविट५, छास, पान, ५०, ५०५, ३१ વગેરે શું શું છે, તે બધાનું વિવેચન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ પ્રમાણેના કથન વડે સૂત્રકાર પરિગ્રહના યાદશ (કેવા પ્રકારનું) નામના પહેલાં અંતર્ધારનું વર્ણન કર્યું છે, કારણ કે આ દ્વારમાં સ્વરૂપનું કથન થાય છે. તે સ્વરૂપનું વર્ણન અહીં સુંદર રીતે કરવામાં આવ્યું છે. આ સૂ-૧ ll શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy