SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ प्रश्रव्याकरणसूत्रे चौराणामुत्साहदानं १, कुशल-सुखदुःखादि पृच्छा२, तर्जा-चौरस्य हस्तादिसङ्केतकरणं ३, राजभागः राजकरस्याऽप्रदानम् ४, अवलोकनं चोर्य कुर्वत-उपेक्षापूर्वक मेक्षणं ५, चौर्यमवलोक्याऽपि स्वामिनं प्रत्यकथनमित्यर्थः, अमार्गदर्शन चौराणांरक्षार्थमुन्मार्गप्रदर्शनं, चौरमार्गमच्छकानामन्यमार्गदर्शनं वा ६, शय्या-चौराय शय्यादानं७, पद्भङ्ग-पशूनां सञ्चालनेन चौराणां गमनाऽऽगमनमार्गाङ्कितचरणचिह्नलुप्तकरणं८, तथैव विश्रामः स्वगृहे निवासदानं९, शय्यादानमन्यत्राप्युपवेशनाद्यर्थ उत्साह वर्धक वचनोंसे चोरोंका उत्साह अधिकबढाना इसका नाम भलन है १। चोरों के सुख-दुःख आदि के समाचार पूछना इसका नाम कुशल है २, हाथ आदि के संकेत से चोरों को इशारा करना इसका नाम तो है ३ । निर्धारित राजटेक्स का नहीं देना इसका नाम राजभाग है ४ । चोरी करते हुए चोर को उपेक्षापूर्वक देखना, इसका नाम अवलोकन है, अर्थात् चोर को चोरी करते हुए देखकर के भी अपने मालिक से नहीं कहना-यह भी चोरी का प्रकार है ५। चोरों की रक्षा के अभिप्राय से अन्वेषण करने वालों को उन्मार्ग प्रदर्शन करना इसका नाम अमार्गदर्शन है। चोरों के लिये सोनेको शय्या देना इसका नाम शय्या है ७। चोरों ने जहां चोरी की हो वहां उनके मार्ग में चरणचिह्न अंकित हो गये हो तो उन चिह्नों को नष्ट करने के लिये उन पर से पशुओं को निकालना कि जिससे वे नष्ट हो जावें और पहिचानने में न आने पावे, इसका नाम पदभङ्ग है ८ । अपने घर में चोरों को ઉત્સાહ વર્ધક વચને દ્વારા ચેરેનો ઉત્સાહ વધારવાની ક્રિયાને મઝા કહે છે. (२) याराने सुभ हु:५ वजेरेना समाया२ सावनारने कुशल छ (3) डाथ આદિના સંકેતથી ચોરેને ઈશારા કરવા તેનું નામ તજ્ઞ છે. (૪) નક્કી થયેલ રાજભાગ-રાજ્યના કર ન દેવા તેનું નામ રાકમાન છે, (૫) ચેરી કરતાં ચેરને ઉપેક્ષાપૂર્વક જેવો તેને અવોઇને કહે છે, એટલે કે ચેરને ચોરી કરતે જેવા છતાં પણ પિતાના માલિકને નહીં કહેવું તે પણ ચોરીને જ પ્રકાર છે. (૬) ચેરેની રક્ષા કરવાને માટે તેમની શોધ કરનારને ખોટે ભાગ બતાવવો તેને સમાજશા કહે છે. (૭) ચોરોને સૂવાને માટે પથારી દેવી તેને शय्या ॐड छे. (८) यो न्यो यो। ४री डाय त्यां तेना भागमा तना પગલાં પડ્યાં હોય તે તે પગલાંને નાશ કરવાને માટે તેમના પર પશુઓને દેડાવવા કે જેથી તે પગલાં ભૂંસાઈ જાય અને ઓળખી ન શકાય. આ પ્રકારે પગલાંના નિશાનને નાશ કરવાની ક્રિયાને ઉત્તમ કહે છે. (૯) શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy