SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ - अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा ४१७ हेभगवन् ! इह यदि यथा खलु त्वम् एकवर्षारात्रिकं चातुर्मासिकं तिष्ठसि प्रयोक्तृणाम् प्रवर्तकानाम् इच्छया-आज्ञया अनेके चैत्यालया नूनं भवन्ति-भविध्यन्ति, तत् तस्माद् निवासार्थमाज्ञामुपादाय इहैव चातुर्मासिकं कुरु तावदस्माकमनुग्रहं कुरु भवदीयाज्ञया बहवश्चैत्यालया भविष्यन्ति । ततश्चास्माकमुपकारः क्रिय. तामिति भावः । तदा तेषां सावधपूजायां प्रवृत्तानां द्रव्यलिङ्गिनां वचनं श्रुत्वा तेन महानुभावेन कुवलयप्रभनाम्नाऽनगारेण भणितम्-उक्तम् , यथा-भो भो प्रियंवदाः । भो देवानुप्रियाः ! यद्यपि जिनालयः, तथापि सावद्यमिदं जिनभवने कृते -अर्थात् यहीं पर चौमासा व्यतीत करें। प्रवर्तकों की आज्ञा से यहां पर अनेक चैत्यालय बन जायेंगे । इस लिये आप यहीं पर चौमासा व्यतीत करने का अनुग्रह करें । हमारे ऊपर आपका बड़ा ही अनुग्रह होगा । आपके उपदेश से निश्चय समझिये अनेक चैत्यालयों का निर्माण हो जायगा। इस प्रकार से उन व्यलिंगियों से प्रार्थित होने पर महानुभाव कुवलयप्रभ आचार्य ने कहा कि हे देवानुप्रिय ! यद्यपि तुम जिनालय के विषय में कहते हो-परन्तु-मैं इस कार्य को करवाने में श्रेय नहीं देखता हूं-कारण कि यह सावद्यकार्य है जिन भवन बनवाना और उसके बनवाने की प्रेरणा करना इन दोनों प्रकार की प्रवृत्तियों में पृथिवीकाय आदि छह प्रकारके जीवों की विराधना होती है इसी प्रकार से पूजन करने में भी षट्काय के जीवनिकायों का आरंभ अवश्यंभावी है। इसलिये अनेक प्रकार के षटूकाय के जीवों के विघात का हेतु होने से पूजन के निमित्त भी जिन भवन का बनवाना सावद्यतर कार्य है ऐसे सावद्यतर कार्य का मैं किसी भी प्रकारसे उपदेश नहीं दूंगा । मैं कभी भी ऐसा उपदेश नहीं दूंगा कि તમે અહીં એકવર્ષીરાત્રિક-ચાર માસ–રકાઓ–એટલે કે અહીં તમે ચોમાસું પુરૂ કરે. પ્રવર્તકેની આજ્ઞાથી અહીં ઘણા ઐત્યાલયો બની જશે. એથી તમે અહીં જ ચોમાસું પુરું કરવાની કૃપા કરો, અમારા ઉપર તમારે ભારે અનુગ્રહ થશે. તમારા ઉપદેશથી અમને ચોક્કસ ખાત્રી છે કે ઘણા ઐત્યાલયનું નિર્માણ થઈ જશે. આ રીતે દ્રવ્ય લિંગિઓની પ્રાર્થના સાંભળીને મહાનુભાવ કુવલયપ્રભ આચાર્યે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જો કે તમે જમાલયના વિષે કહો છે, પણ મને આ કામ કરાવવામાં શ્રેય લાગતું નથી, કેમકે આ સાવદ્યકર્મ છે. જીનભવન બનાવવું અને તેને બનાવવાની પ્રેરણા આપવી આ બંને જાતની પ્રવૃ ત્તિઓમાં પ્રવિકાય વગેરે છ જાતના જીવોની વિરાધના થાય છે આ રીતે પૂજા કરવામાં પણ ષકાયના જીવનિકાને આરંભ અવયંભાવી છે. એટલા માટે ઘણી જાતના ષકાયના જીવોના વિઘાતના માટે હેતુરૂપ હોવા બદલ પૂજાના માટે પણ જીનભવન બનાવવું સાવતર કાર્ય છે. એવા સાવઘતર કાર્ય श्री शताधर्म थां। सूत्र:03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy