SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ क --- २९२ ज्ञाताधमकथासूत्रे धृपदयमानमघमघायमानगन्धोधूताभिरामं, तत्र कालागुरुः कृष्णागुरुः, प्रवरकुन्दुरुष्क-चीडानामको गन्धद्रव्यविशेषः, तुरुष्कं च सिल्लकं,धूपश्च गन्धद्रव्य संयो. गन इति द्वन्द्वः, यदा-एतत्सम्बन्धी यो धूपस्तस्य दयनानस्य यः सुरभिर्मघमघायमान:-अतिशववान् , गन्ध उचूतस्तेनामिरामो रमणीपः स तथा तं तथागत्वाति मागत्य पति-गवदव्य तु टिका तद् मूर्त-तत्स्वरूपं सौरभ्यातिशयात् तथा'मंचाइमंचकलियं ' मञ्चातिमश्चलितं कुरुत, कृत्वा वासुदेवपमुखाणां बहूनां करेह, करित्ता वासुदेव पामुक्खाणं वहूगं रायसहस्ताणं पतेपं २ नामकाई आसणाई अत्युथपब्वत्युयाई रएह २ एयमाणतियं पच्वाप्पणह) इसके बाद द्रुपदराजा ने काटुम्बिक पुरुषा को बुलाया और बुलाकर उनसे ऐसा कहा-हे देवानुप्रिया! तुमलोग जाआ-और स्वयंवर मंडप को आसिक्त कर-जलसिवन से आई करो, संमार्जित कराकचवर आदि को उससे बाहिर कर उसे साफ करो एवं उपलिप्त करो मिटी तया गोबर से उले लोपो। सुगंधवार्राषित करो उसमेंअगुरु, गुग्गुल, कपूर आदि को जलाकर उनकी गंध से उसे सुगंध युक्त बनाओ पंचवर्ण के पुष्पों के पुंज उसमें जगह २ रखो। कृष्णागुरु प्रवर कुन्दरुक, तुरुकलोवान इनके पूर्ण को वहां अग्नि में खूब जलाकर उनके गंध से उसे बहुत ही अधिक मनोभिराम बनाओ ज्यादा क्या-उसे ऐसा करदो कि जिससे ऐसा ज्ञात हो कि यह एक सुगंधित द्रा को वर्तिका है। वहां मंचां के ऊपर मंचों को भूयं मंचाइमंचकलिपं करेह, करित्ता वासुदेवपामुक्खाणं बहूर्ण रायसहस्साणं पत्तेयं २ नामंकाई आसणाई अत्युयपचत्थुयाइ रएह २ एयमाणत्तियं पचप्पिणह) ત્યારપછી કુપદ રાજાએ કૌટુંબિક પુરૂષોને બેલાવ્યા અને બેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લોકે જાઓ અને સ્વયંવર મંડપને આસિત કરે-પાણુ છાંટે, સંમાજિત કરે, કચરે વગેરે સાફ કરે, અને ઉપલિસ કરે, એટલે કે માટી તેમજ છાણથી લીંપે. સુગંધવર ગધિત કરો એટલે કે તે સ્થાને અગુરુ, ગુગ્ગલ, કપૂર વગેરેને ધૂપ કરીને તેની સુગંધથી તે સ્થાનને સુવાસિત કરો. પંચવર્ણન પુષ્પગુંજના સમૂહ સ્થાને સ્થાને ગોઠવીને તમે મંડપની શોભામાં અભિવૃદ્ધિ કરે. કૃષ્ણગુરૂ, પ્રવર, કુદરૂષ્ક, તુરૂષ્ક, લેબાન આ બધા પદાર્થોના ચૂર્ણને અગ્નિમાં નાખીને તે સ્થાનને સુગંધથી ખૂબ જ રમણીય બનાવી દે. તે સ્થાનને તમે એવું સરસ સુગંધમય બનાવી દે કે જેથી તે સુગંધિત દ્રવ્યની વર્તિકા (અગરબત્તી) જેવું લાગે. ત્યાં તમે મંચ ઉપર श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy