SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवषिणी टी० अ० १६ धर्मरुच्यनगारचरितवर्णनम् १४९ रुचिमनगारमेवमवदन् यदि खलु त्वं हे देवोनुप्रिय । एतद् शारदिकं यावत्तिक्तकटुकतुम्बकं यावत् स्नेहावगाढम् आहारयसि-आहारं करिष्यसि, तर्हि खलु त्वमकाले एव जीविताद् व्यपरोपिष्यसे' एतदशनेन मरणमवश्यं प्राप्स्यसीत्यर्थः । तत् तस्मात् मा खलु त्वं हे देवानुप्रिय ! एतद् शारदिकं यावदाहारय, मा खलु निकल कर चंपानगरी के बीचो बीचसे होकर चल दिये सो जहां सुभूमिभाग नाम का उद्यान था वहां आ गये। वहां आकर वे अपने आचार्य धर्मघोष स्थविर के पास आये वहां आकर उन्होंने भिक्षामें प्राप्त हुआ आहार बताया और बताने के बाद उस शारदिक कडवी तुंबडी के यावत् स्नेहावगाढ शाक की गंध से अभिभूत होते हुए उन धर्मघोष आचार्य ने उस शारदिक यावत् स्नेहावगाढ शाक में से एक बिन्दु मात्र को अपने हाथ की हथेली पर रख कर चखा (तित्तगं खारं कड्डयं अखज्जं अभोज्जं विसभूयं जाणित्ता धम्मरुइ अणगारं एवं वयासी -इणं तुमं देवाणुपिया। एयं साल इयं जाव ने हावगाहं आहारेसि तो णं तुमं अकोले चेव जीवियाओ ववरोविज्जसि ) चखते ही “ यह तिक्त हैं क्षार से युक्त है कटुक है अखाद्य एवं अभोज्ज है तथा विषभूत है" ऐसा जानर धर्मरुचि अनगार से उन्होंने ऐसा कहा हे देवानु प्रिय ! यदि तुम शारदिक कडवी तुंबडो के बहु संभोर संभृत एवं स्नेहारगाढ इस शाक का आहार करोगे तो निश्चय से विना मृत्यु के નીકળીને ચંપા નગરીની વચ્ચેના માર્ગથી પસાર થતાં જ્યાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓ પિતાના આચાર્ય ધર્મઘોષ વિરની પાસે આવ્યા અને ત્યાં આવીને તેમણે ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારને બતાવ્યું અને બતાવીને તે શારદિક કડવી તુંબડીના સરસ વઘારેલા ઘી તરતા શાકની સુવાસથી અભિભૂત થતાં તે ધર્મઘોષ આચાર્યો તે શારદિક સરસ વઘારેલા ઘી તરતા શાકને હથેળી ઉપર મૂકીને ચાખ્યું. ( तत्तगं खारं कडुयं अखज्जं अभोज्नं विसभूयं जाणित्ता धम्मरूई अणगार एवं क्यासी-जइणं तुमं देवाणुप्पिया ! एयं सालइयं जाव नेहावगाडं आहारेसि तो गं तुमं अकाले चेव जीवियाओ ववरोविज्जसि) ચાખતાં જ “આ તિકત છે, ખારૂં છે, કડવું છે, અખાદ્ય તેમજ અ ન્ય છે તથા વિષભૂત છે” આવું જાણીને ધમરુચિ અનગારને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જે તમે શારદિક કડવી તુંબડીને સરસ વધા રેલા વીતરતા શાકનો આહાર કરશે તે ચોક્કસ તમે કમેતે મરી જશે. श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy