SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ महाबलादिषट्रराजचरितनिरूपणम् २६१ तच्चसत्तराइंदियं अहोराइंदियं ' इति पाठस्य संग्रहः । तत्र २. द्वैमासिकी, ३ की, ४, चातुर्मासिकी ५, पंचमासिकी,६, पाण्मासिकी, ७. सप्तमासिकी, समां. ८. प्रथम सप्तररात्रिदिवां, ९. द्वितीय सप्तरात्रिंदिवां, १०. तृतीय सप्तरात्रिंदिव, इमा दश प्रतिमा उपसंपद्य, एकादशीम्-११. अहोरात्रिकी, १२. द्वादशीम्- एक रात्रिकीम् इत्येवं द्वादशप्रतिमा उपसंपद्य विहरन्ति स्म । आसां वर्णनं दशाश्रुतस्कन्धे सप्तमाध्ययने मुनिहर्षिणी टीकायां द्रष्टव्यम् । ततस्तदन्तरं खलु ते महाबलप्रमुखा सप्तानगारा खुड्डागं' क्षुल्लकं 'सीह निक्की लियं' सिंहनिष्क्रीडितं-सिंहनिष्क्रीडितनाम सिंहो यथा विहरन् स्व पश्चाप्रमाण वाली पांचवीं भिक्षुप्रतिमा,छ मास प्रमाण वाली छठी भिक्षुप्रतिमा, ७ मास प्रमाण वाली सप्तमी भिक्षुप्रतिमा, प्रथम सात रात दिन प्रमाण वाली ८ भी भिक्षुप्रतिमा, द्वितीय सात दिन रात प्रमाण वाली १० वी भिक्षुप्रतिमा तथा १ दिन रात प्रमाण वाली ११ वीं भिक्षुप्रतिमा और एक रात प्रमाण वाली १२वीं भिक्षुप्रतिमा उन सब अनगारोंने धारण की। __ इन समस्त प्रतिमाओं का वर्णन दशाश्रुतस्कंध में सप्तम अध्ययन में मुनि हर्षिणी नाम की टीका में किया गया है। वहां से देख लेना। (तएणं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहनिक्की लियं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरंति) इसके बाद उन महाबलप्रमुख सातों ही अनगारों ने लधु सिंह निष्क्रीडित नाम का तप किया। जिस Wભિક્ષુપ્રતિમા પાંચ માસ પ્રમાણવાળી પાંચમી ભિક્ષુપ્રતિમા, છ માસ પ્રમાણ વાળી છઠ્ઠી ભિક્ષુપ્રતિમા, સાત માસ પ્રમાણવાળી સાતમી ભિક્ષુપ્રતિમા, પ્રથમ સાત રાત દિવસ પ્રમાણવાળી આઠમી ભિક્ષુપ્રતિમા, બીજી સાત દિવસ રાત પ્રમાણ વાળી નવમી ભિક્ષપ્રતિમા, ત્રીજી સાત દિવસ રાત પ્રમાણવાળી દશમી ભિક્ષુ પ્રતિમા તેમજ એક દિવસ રાત પ્રમાણુવાળી અગિયારમી ભિક્ષુપ્રતિમા, અને એક રાત પ્રમાણુવાળી બારમી ભિક્ષુ પ્રતિમા, તેઓ બધા અનગારે એ ધારણ કરી. આ બધી પ્રતિમાઓ વિષે વિગતવાર ચર્ચા “દશાશ્રુતસ્કંધ ” ના સાતમા અધ્યયનની મુનિહર્ષિણી નામની ટીકામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુ એાએ ત્યાંથી જાણું લેવું જોઈએ. (तएणं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीह निक्कीलियं तवो कम्म उवसंपज्जित्ताणं विहरंति ) ત્યાર બાદ મહાબલ પ્રમુખ સાતે સાત અનગારોએ લઘુસિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યું. સિંહ જેમ પિતાના પાછળના ભાગની તરફ ડેકીયું કરતે શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy