SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२६ उ.८ सू०१ अनन्तरपर्याप्तकना० पापकर्मबन्धः ६४१ वर्तमानकाले बध्नाति, अनागतकाले भन्स्पति १ अबध्नात् बध्नाति न भन्स्यतीति प्रथमद्वितीयमङ्गो, इत्युत्तरम् । सलेश्यः खलु भदन्त ! अनन्तर. पर्याप्तको नारकः किं पापं कर्म अवघ्नादित्यादि प्रश्न:, प्रथमद्वितीयमाभ्या मुत्तरमिस्यादिकं सर्व द्वितीयोदेशकानुसारेणैव वक्तव्यमित्याशयेनाह-'जहेव' 'गोयमा! जहेव अणं रोश्वामएहि उद्देमो तहेव निरवसेसं' हे गौतम ! कोई एक अनन्तर पर्याप्तक नारक ऐसा होता है कि जिस के द्वारा पूर्व काल में पापकर्म का वध किया गया होता है, वर्तमान में वह पापकर्म का बन्ध करता है भविष्यत् काल में भी वह पापकर्म का वध करनेवाला होता हैं। कोई एक अनन्तरपर्याप्तक नारक ऐसा होता है कि जो पूर्व काल में पापकर्म का बन्ध कर चुका होता है वर्तमान में भी वह उस पापकर्म का बन्ध करता है भविष्यत् काल में वह उसका बन्ध करनेवाला नहीं होता है। इस प्रकार से यहां ये दो अंग होते हैं ! हे भदन्त ! जो अनन्तर पर्याप्तक नारक सलेश्य होता है, वह क्या पापकर्म का भूतकाल में बन्ध कर चुका होता है ? वर्तमान में भी क्या वह उसका बन्ध करता है और भविष्यत् काल में भी क्या वह उसका बन्ध करनेवाला होगा? इत्यादि रूप से यहां पर भी चार भंगो को आश्रित कर के पापकर्म के बन्ध करने के सम्बन्ध में प्रश्न गौतमने जब किया-तब प्रभुने उन्हें प्रथम भंग और द्वितीय भंग को ही आश्रित कर के उत्तर दिया है। निरवसेसं' है जीतभ ! 10 से अनित२५र्यात ना२४ गेवाडय छे. हैજેણે ભૂતકાળમાં પાપકર્મને બંધ બાંધેલ હોય છે. વર્તમાન કાળમાં તે પાપકમને બંધ બાંધે છે, અને ભવિષ્ય કાળમાં તે પાપકર્મને બંધ બાંધવાવાળો હોય છે. તથા કોઈ એક અનંતર પર્યાપ્તક નારક એ હોય છે કે-જે છે પૂર્વ કાળમાં પાપકર્મને બંધ બાંધેલ હોય છે. વર્તમાન કાળમાં પણ તે પાપકર્મનો બંધ બાંધે છે. પરંતુ ભવિષ્ય કાળમાં તે તેને બંધ બાંધવાવાળો હતો નથી. આ રીતે આ બે ભંગ અહિયાં સંભવિત થાય છે. ફરીથી ગીતમસ્વામી પૂછે છે કે-હે ભગવન જે અનંતર પર્યાપ્ત નારક વેશ્યાવાળા હોય છે, તે ભૂતકાળમાં પાપકર્મના બંધક હોય છે? વર્તમાન કાળમાં પણ તે તેને બંધ બાંધે છે ? અને ભવિષ્ય કાળમાં પણ તે તેને બંધ બાંધશે? વિગેરે પ્રકારથી આ વિષયમાં પણ ચાર ભંગ ને આશ્રય કરીને પાપકર્મના બંધ કરવાના સંબંધમાં ગૌતમ સ્વામીએ પ્રશ્ન શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy