SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे रिशता संवत्सरैरभ्यधिकानि, 'एवइयं जाव करेज्जा' एतावन्तं यावत् कुर्यात् एता. पत्कालपर्यन्तं द्वीन्द्रियगति पृथिवी गतिं च सेवेत-तथा एतावन्तमेव कालं द्वीन्द्रियगौ पृथिवीगतौ च गमनागमने कुर्यादिति कायसंवेधान्ताः सप्तमाष्टमनवमगमाः९। अथ त्रीन्द्रियवक्तव्यतामाह-'जइ तेइंदिरहितो' इत्यादि, 'जइ तेइंदिएहितो उववज्जति' यदि त्रीन्द्रियेभ्य अगत्योत्पद्यन्ते तत् किं पर्याप्तकेभ्यस्त्रीन्द्रियेभ्य आगत्योत्पद्यन्ते अपर्याप्तकत्रीन्द्रियेभ्यो या आगत्योत्पद्यन्ते गौतम ! पर्याप्तकश्रीन्द्रियेभ्योऽपि आगत्य उत्पद्यन्ते अपर्याप्तकेभ्योऽपि आगत्योत्पधन्ते । त्रीन्द्रियः उत्कृष्ट से ४८ वर्ष अधिक ८८ हजार वर्ष का कहा गया है, इस प्रकार इतने काल तक वह द्वीन्द्रिय जीव द्वीन्द्रिय गतिको और पृथिवीकायिक गति का सेवन करता है और इतने ही काल तक वह उसमें गमनागमन करता है ! इस प्रकार से ये ७-८-९ वें गम हैं। अब सूत्रकार तेइन्द्रिय जीव की वक्तव्यता का कथन करते हैं'जइ तेइंदिएहितो उववज्जति' वह जीव यदि तेइन्द्रि जीवों से आकर के पृथिवीकायिक रूपसे उत्पन्न होता है तो क्या वह पर्याप्तक तेइन्द्रिय जीवों से आकर के पृथिवीकायिक रूप से उत्पन्न होता है ? या अपर्यामक तेइन्द्रिय जीवों से आकर के पृथिवीकायिक रूप से उत्पन्न होता है ? इस गौतम के प्रश्नका उत्तर देते हुए प्रभु उनसे कहते हैं-गौतम ! पर्यातक तेइन्द्रिय जीवों से भी आकरके जीव पृथिवीकायिक रूप से ૪૮ અડતાલીસ વર્ષ અધિક ૮૮ અઠયાસી હજાર વર્ષને કહેલ છે. આ રીતે આટલા કાળ સુધી તે બે ઈદ્રિયવાળે જીવ બે ઈદ્રિય ગતિનું અને પૃથ્વીકાય ગતિનું સેવન કરે છે. અને એટલા જ કાળ સુધી તે તેમાં ગમનાગમન -અવર જવર કરે છે. આ રીતે આ ૭-૮- સાત, આઠ, અને નવમાં ગમે કહ્યા છે. ये सूत्रा२ छद्रियवाणा वाना समयमा यन रे छ.-'जइ तेई दिपहितो उववज्जति' ॥ १२ay द्रिया माथी मावीन પૃષ્યિાયિકપણુથી ઉત્પન્ન થાય છે, તે શું તે પર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા છમાંથી આવીને ઉત્પન્ન થાય છે? કે અપર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા જીમાંથી આવીને પૃથ્વીકાયિકપણાથી ઉત્પન્ન થાય છે? ગૌતમસ્વામીને આ પ્રશને જવાબ આપતાં પ્રભુ તેઓને કહે છે કે-હે ગૌતમ! પર્યાપ્તક ત્રણ ઈદ્રિયવાળા માંથી પણ આવીને જીવ પૃથ્વિકાયિકપણાથી ઉત્પન્ન થાય શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy