SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ ---- - प्रमेयचन्द्रिका टीका श०२५ उ.४ स०९ पुद्गलानां कृतयुरमादित्वम् ८६३ दावरजुम्मा नो कलिओगा' विधानादेशेन नो कृतयुग्माः किन्तु योजाः नो द्वापरयुग्मा, नो कल्योजा, समस्तत्रिप्रदेशिकमीलने तत्प्रदेशानां च चतुष्का पहारे चतुरग्रादित्वं भजनया स्यात् त्रिप्रदेशिकानामनस्थितसंख्यात्वात् यथा चतुर्णा त्रिपदेशिकानां मीलने द्वादशपदेशाः ते च चतुरमा भवन्ति पञ्चाना अपेक्षा लेकर भजना से चतूराशिरूप होते हैं-कदाचित् वे कृतयुग्म रूप भी होते हैं, कदाचित् व्योजरूप भी होते हैं, कदाचित् वापरयुग्म. रूप भी होते हैं और कदाचित् कल्पोजरूप भी होते हैं। पर 'विहाणा. देसेणं' स्वतन्त्र रूप से एक २ त्रिप्रदेशी स्कन्ध योजराशिरूप ही होता है। कृतयुग्मराशिरूप अथवा द्वापरयुग्मराशिरूप अथवा कल्योजराशिरूप नहीं होता है । तात्पर्य इस कथन का ऐसा है कि जब प्रदेशों की अपेक्षा लेकर समस्त त्रिप्रदेशिक स्कन्धों का विचार सामान्यरूप से किया जाता है-तष उस अवस्था में समस्त त्रिप्रदेशिक स्कन्ध ग्रहीत हो जाते हैं और उनके मेल में समस्त उनके प्रदेश अनेक हो जाते हैं -उस समय प्रदेशों की संख्या अनवस्थित रहती है। अतः भजना से उस हालत में इनमें चारराशिरूपता आ जाती है। जैसे मानलो जब चार त्रिप्रदेशिक स्कन्धों को मिलाया जाता है तो ४ त्रिदेशिक स्कन्धों के १२ प्रदेश हो जाते हैं और इन्हें जब चार से अपहृत किया जाता है तो अन्त में चार बचते हैं इसलिये इनमें कृतयुग्मराशिरूपता શોની અપેક્ષાથી ભજનાથી ચારે રાશિ રૂપ હોય છે. એટલે કે કઈવાર તેઓ કૃતયુગ્મ પણ હોય છે. કેઈવાર તેઓ વ્યાજ રૂપ પણ હોય છે. કોઈવાર દ્વાપરયુગ્મ રૂપ પણ હોય છે. અને કોઈવાર કલ્યાજ રૂપ પણ હોય છે. પરંત 'विहाणादेसेण' २१तत्र में ये १५ प्रशाणा २४ थे। ये।०४ राशि ३५ । હોય છે. કૃતયુગ્મરાશિ રૂ૫ અથવા દ્વાપરયુગ્મ રાશિ રૂપ અથવા કાજ રાશિ રૂપ હોતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે-જયારે પ્રદેશોની અપે. ક્ષાથી સઘળા ત્રણ પ્રદેશવાળા આંધને વિચાર સામાન્યપણથી કરવામાં આવે છે, ત્યારે તે અવસ્થામાં સઘળા ત્રણ પ્રદેશેવાળા ઔધોનો સમાવેશ થઈ જાય છે. અને તેઓના મેળવવામાં આવતાં સઘળા તેઓના પ્રદેશ અનેક થઈ જાય છે. તે વખતે પ્રદેશની સંખ્યા અનવસ્થિત-અનિશ્ચિત રહે છે. તેથી એ સ્થિતિમાં ભજનાથી તેમાં ચારે રશિપણું આવી જાય છે જેમકે-જયારે ચાર ત્રણ પ્રદેશેવાળા સ્કન્ધ મેળવવામાં આવે તે ૪ ચાર ત્રણ પ્રદેશવાળા ધોના ૧૨ બાર પ્રદેશો થઈ જાય છે. અને તેમાંથી ચારની સંખ્યાથી અપહાર કરવામાં આવે છે, તે છેવટે ચાર બચે છે, તેથી તેઓમાં કાયમ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy