SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२५ उ.४ सू०७ परमाणुपुद्गलानां अल्पबहुत्वम् ८२७ भवन्तीति पूर्वपक्षः ? भगवानाह-'जहा' इत्यादि । 'जहा ओगाहणार वत्तव्बया एवं ठिईए वि' यथा-अवगाहनायां वक्तव्यता एवं स्थितावपि द्विसमपस्थितिकपुद्गलापेक्षया-एकसमयस्थितिकाः पुद्गलाः विशेषाधिका भवन्तीतित्येवं क्रमे णाऽवगाहनामकरणवदेव-इहाऽपि सौ वक्तव्यमिति । वर्णादिभावविशेषित पुद गलान् चिन्तितुमाह-एएसि णं भंते ! इत्यादि । 'एएसि णं भंते ! एगगुण. काळयाणं दुगुणकालयाण य पोग्गलाणं दवट्टयाए' एकगुणकालकाना-द्विगुणकालकानां च पुद्ग छानां द्रव्यार्थतया कतरे कतरेभ्यो यावद्-विशेषाधिकाः इति प्रश्नः ? भगवानाह-एएसि गं' इत्यादि । 'एएसि णं जहा परमाणुपोग्गलाई णं स्थितिवाले पुद्गलों में द्रव्यार्थरूप से-द्रवरूप से कौन पुद्गल किन पुद्गलों से यावत् विशेषाधिक हैं ? इस प्रश्न के उत्तर में प्रभुश्री गौतमस्वामी से कहते हैं-'जहा ओगाहणाए वत्तवया एवं ठिईए वि' हे गौतम ! जिस प्रकार अवगाहना की वक्तव्यता कही गई है उसी प्रकार से स्थिति की वक्तव्यता भी कहनी चाहिये। अर्थात् द्विसमय स्थितिक पुद्गलों से एक समयस्थितिक पुद्गल विशेषाधिक हैं इसी प्रकार के क्रम से अवगाहना प्रकरण के जैसा ही यहां पर भी सब मकरण कहना चाहिये । 'एएसि गं भंते ! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाण दवयार' अब गौतमस्वामी प्रभुश्री से वर्णादिभाव विशेषित पुद्गलों के सम्बन्ध में पूछने की इच्छा से ऐसा पूछते हैं-हे भदन्त ! एकगुणकाले और दोगुणकाले पुद्गलों में कौन पुदगल किन पुद्गलों की अपेक्षा द्रव्यरूप से यावत् विशेषाधिक हैं ? इसके उत्तर में શ્રી ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન એક સમયની સ્થિતિ વાળા પુલે અને એ સમયની સ્થિતિવાળા યુદ્ધમાં દ્રવ્યપણથી કયા પુદ્ગલ કયા. પુદ્રથી યાવત વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને छ है-'जहा ओगाहणाए वत्तबया एवं ठिईए वि' गीतम! २ प्रमाणे અવગાહનાના સંબંધમાં કથન કર્યું છે, એ જ પ્રમાણે સ્થિતિના સંબંધમાં પણ કહેવું જોઈએ. અર્થાત્ બે સમયની સ્થિતિવાળા પુલે કરતાં એક સમયની સ્થિતિવાળા પુદ્ગલે વિશેષાધિક છે. આ પ્રમાણેના કમથી અવગાહના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ અહીંયાં પણ સઘળું કથન કહેવું જોઈએ. ___'एएसिणं भंते ! एगगुणकालयाणं दुगुणकालयाण य पोग्गलाणं दवट्याए' હવે શ્રી ગૌતમસ્વામી વર્ણાદિ ભાવ વિશેષવાળા પુલના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે કે- ભગવત્ એક ગુણ કાળા અને બે ગુણ કાળા પુદ્ગલોમાં કયા પદુગલે કરતાં કયા પુલ દ્રવ્યપણાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy