SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२५ उ. ३ सू०७ प्रकारान्तरेण श्रेणीस्वरूपनिरूपणम् ७१९ छाया - सूत्रार्थः खलु प्रथम, द्वितीयो निर्युक्तिमिश्रितो मणितः । तृतीयश्च निरवशेष एषविधिर्भवत्यनुयोगे ॥ १ ॥ सूत्रार्थमात्र प्रतिपादनपरकः सूत्रार्थोऽनुयोगः । अयमाशयः- गुरुभिः सूत्राणामर्थमात्र कथनात्मक एव प्रथमोऽनुयोगः कर्त्तव्यः यावता प्राथमिकविनेयानां मतिव्यामोहो न भवेत् सूत्रार्थादधिककथने कदाचित् तत्सम्भवादिति |१| द्वितीयोऽनुयोगः सूत्रस्यार्वाकनिर्युक्तिमिश्रः कर्त्तव्यः इत्येवं भूतो जिनादिभिर्भणितः | २| तृतीयश्चाऽनुयोगो निरवशेषः - निरवशेषस्य-प्रस क्ताऽनुप्रसक्तस्य सर्वस्याप्यर्थस्य कथनात्- कर्त्तव्यः, एषः - अनन्तर क्तः प्रकारत्रयभणिओ 'तइभ य निरवसेसो एसविही होइ अणुजोगे' यहाँ तक की ग्रहण करनी चाहिये । इस गाथा द्वारा अनुयोग के सम्बन्ध में विधि प्रकट की गई है - इसमें सर्व प्रथम सूत्रार्थ का कथन बाद में नियुक्ति मिश्र अर्थ और बाद में सर्व अर्थ का कथन करने की बात कही गई है । यही अनुयोग के सम्बन्ध में विधि है केवल सूत्रार्थ का प्रतिपादन करना इसका नाम अनुयोग है । तात्पर्य यह है कि गुरुजनों को सर्वप्रथम सूत्रों का अर्थमात्र कथन रूप ही अनुयोग करना चाहिये । यह पहिला अनुयोग है । क्यों कि जो पहिले ही पहिले शिष्य हुए हैं यदि उनके प्रति सूत्रार्थ अधिकरूप में कहा जायगा तो हो सकता है कि उनकी मति में व्यामोह (भ्रम) हो जावे अतः ऐसा न हो इसके लिये ऐसा कहा गया है कि गुरु को सब से पहिले अपने शिष्यों के प्रति केवल सूत्र का अर्थ ही कहना चाहिये। बाद में उस अर्थ को नियुक्ति से मिश्रित तोय निरवसेसेा एस विही हे |ई अणुजेोगे' आ उथन सुधीनुं स्थन अश કરવુ જોઈ એ આ ગાથાદ્વારા અનુયાગ સબધી વિધિ મતાવેલ છે. તેમાં સૌથી પહેલાં સૂત્રાનું કથન કર્યું છે, તે પછી નિયુક્તિ મિશ્ર અર્થ અને પછી બધા અર્થાનું કથન કરવાની વાત કહી છે આજ અનુયાગ સંબંધી વિધિ કહી છે, કેવળ સૂત્રાર્થનું પઠન કરવુ. તેનું નામ અનુચેગ છે. કહેવાનું તાપય એ છે કે-ગુરૂજનાએ સૌથી પહેલાં સુત્રોના અર્થ માત્રના કથન રૂપ જ અનુયાગ કરવા જોઈએ, આ પહેલા અનુયાગ છે, કેમકે-જે તરતમાં જ શિષ્ય થયા છે, તેઓને સૂત્રા વિશેષ રૂપથી કહેવામાં આવે તે કદાચ તેઓની બુદ્ધિમાં બ્યામાહ-ભ્રમ થવાના સંભવ છે, જેથી એવુ' ન થાય તે માટે એવું કહ્યુ છે કે-ગુરૂએ સૌથી પહેલાં પેાતાના શિષ્યા પ્રત્યે કૅવળ સૂત્રેાના અથ જ કહેવા જોઈએ. તે પછી તે અને નિયુક્તિથી મિશ્રિત કરીને શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy