SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसत्रे एषैव वक्तगतेति अष्टपो गमः ८ । स एष आत्म नोत्कृष्टकालस्थितिक उत्कृष्टकालस्थिति के पू-पन्न एव वक्तपति नमो गमः ९ । इत्येवं संक्षेपतो नव गमा पदर्शिताः । एवं नवापि गमा भणितव्या इति । 'नवरं स्थिति संवैधं च जाणेज्जा' मवर स्थिति कायसंवेधं च सर्वत्र भिन्न भिन्नरूपेण स्वस्वभवमाश्रित्य जानीयात् 'सेस होता है ? इस विषय में भी यही प्रथमगमोक्त वक्तव्यना कहने योग्य है ७। यही पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी मनुष्य जो कि उत्कृष्ट काल की स्थितिको लेकर उत्पन्न हुआ है और जघन्य हाल की स्थिति चाले आनतदेवों में उत्पन्न होता है तो वह कितने काल की स्थितिवाले आनतदेवों में उत्पन्न होता है ? इस सम्बन्ध में भी यही पूर्वोक्त गम वक्तव्यता कहनी चाहिये ८ । तथा-जो पर्याप्त संख्पातवर्षायुष्क संज्ञी मनुष्य कि जो उत्कृष्ट काल की स्थिति को लेकर उत्पन्न हुआ है और उत्कृष्ट काल को स्थितिवाले आनत देवों में उत्पन्न होने योग्य है, तो वह कितने काल की स्थिति वाले आनतदेवों में उत्पन्न होता है ? तो इसके प्रत्युत्तर में भी यही पूर्वोक्त वक्तव्यता कहने योग्य है, इस प्रकार से ये ९ गम संक्षेप से प्रकट किये हैं। इन नौ गमों में उत्पाद आदि २० द्वारों का कथन करना चाहिये । परन्तु 'नवरं स्थिति संवेधं च जाणेज्जा' स्थिति और कायसवेध सर्वत्रगमों में भिन्न २ रूप से अपने છે? આ સંબંધમાં પણ આ પહેલા ગમખાં કહેલ કથન કહેવું જોઈએ, છા એજ પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંસી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટકાળના સ્થિતિને લઈ ઉત્પન્ન થયે છે, અને જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થાય છે, તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થાય છે? તે આ વિષય સંબંધમાં પણ આ પૂર્વોક્ત ગમનું કથન જ કહેવું જોઈએ. ૮ તથા જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળો સંજ્ઞી મનુષ્ય કે જે ઉત્કૃષ્ટ કાળની સ્થિતિને લઈને ઉત્પન્ન થયે છે, અને ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતદેવામાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે? તે આ પ્રશ્નના ઉત્તરમાં પણ આ પહેલા કહેલ કથન કહેવું જોઈએ ? આ રીતે આ નવ ગમો સંક્ષેપથી બતાવ્યા છે. આ નવ ગમોમાં ઉત્પાદ વિગેરે ૨૦ વીસે દ્વારે સંબધી કથન કહેવું नये. ५२'तु 'नवर ठिई सवेह च जाणेज्जा' स्थिति भने सवेध सभा ગમેમાં જુદા જુદા એટલે કેપિત પિતાના ભનો આશ્રય કરીને કહેવા જોઈએ. શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy