SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ५०४ ___भगवतीसूत्रे गतिं च सेवेत तथा एतावन्तमेव कालं मनुष्यगतौ आनतदेवगतौ च गत्यागती कुर्यादिति प्रथमो गमः १ । 'एनं सेसा.वि अट्ठ गमगा भाणियना' एवं प्रथमगमवदेव शेषाः-द्वितीयगमादारभ्य नवमान्ता अष्टौ गमका भगितव्याः तथाहि जघन्यकालस्थितिकेषूत्पत्तियोग्यः, अत्रापि एषैव वक्तव्यतेति द्वितीयो गमः २। उत्कृष्टकाल. स्थितिकेषुत्पत्तियोग्यः, एषैव वक्तव्यतेति तृतीयो गमः ३ । स एव आत्मना जघन्यकालस्थितिको जातः एषैव वक्तव्यतेति चतुर्थों गमः ४ । स एव आत्मना मनुष्यगति और आनत देवगति का इतने कालतक सेवन करता है और इतने ही काल तक वह उस दो गति में गमनागमन करता है ऐसा यह यहां प्रथम गम है ।१। एवं सेसा वि अढ गमगा भाणियव्या' इसी प्रकार से यहां शेष द्वितीय गम से लेकर ९नव वें गम तक के आठ गम भी कहना चाहिये। जैसे-जो पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञि मनुष्य जघन्यकाल की स्थिति वाले आनतदेवों में उत्पन्न होने के योग्य होता है वह कितने काल की स्थितिवाले आनतदेवों में उत्पन्न होता है ? तो इसके उत्तर में भी यही पूर्वोक्त वक्तव्यता कहनी चाहिये । ऐसा यह द्वितीय गम है ॥२॥ इसी प्रकार से जो पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी मनुष्य उत्कृष्टकाल की स्थितियाले आनतदेवों में उत्पन्न होता हैं, तो इसके सम्बन्ध में भी पही पूर्वोक्त वक्तव्यता-प्रथमगम की वक्तव्यता कहनी चाहिये ।। ऐसा यह तृतीय गम है । वही पर्याप्त संख्यातवर्षायुष्क संज्ञी पश्चेन्द्रिय जीव मनुष्य जो जघन्यकाल की स्थिति को लेकर उत्पन्न हुआ है। वह ४ छ ‘एवइयं जाव करेज्जा' २॥ शत ते ७१ मनुष्याति भने मानत ગતિનું આટલા કાળ સુધી સેવન કરે છે, અને એટલા જ કાળ સુધી તે એ અને ગતિમાં ગમનાગમન કરે છે. આ રીતે આ પહેલે ગમ છે. ૧ 'एवं सेसा वि अट्ट गमगा भाणियव्वा' से प्रभारी मातीना मीon ગમથી આરંભીને નવમા ગામ સુધીના આઠ ગામો પણ કહેવા જોઈએ જેમકે -જે પર્યાપ્ત અને સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્ય જઘન્ય કાળની સ્થિતિવાળા આનત દેવામાં ઉત્પન્ન થવાને હોય છે, તે કેટલા કાળની સ્થિતિવાળા આનત દેવોમાં ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં આ પહેલા ગમમાં કહ્યા પ્રમાણેનું કથન કહેવું જોઈએ. એ રીતે આ બીજો ગમ છે. રા એજ રીતે જે પર્યાપ્ત સંખ્યાત વર્ષની આયુષ્યવાળે સંજ્ઞી મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા આનતમાં ઉત્પન્ન થાય છે, તે તે સંબંધમાં પણ અહિંયા આ પહેલા કહેલ પહેલા ગમનું કથન કહેવું જોઈએ. એ રીતે આ ત્રીજો ગમ છે. ૩ શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy