SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ भगवतीपत्रे जघन्योत्कृष्टाभ्यां दशवर्ष सहस्त्रात्मकः सागरोपमात्मकश्च भवतीति 'सेसं तहेब' शेषम्-दृष्टयादिकं तथैव-यथाऽसुरकुमाराणां दृष्ट्यादिकं कथितं तथैव रत्नपभानारकाणामपि ज्ञातव्यम् तथाहि-दृष्टिस्त्रिविधा अपि सम्यग्दृष्टि मिथ्याष्टिमिश्रष्टिरपि । त्रीणि ज्ञानानि नियमतः, त्रीणी अज्ञानानि भजनया। योगो मनोपाकायरूप त्रिविधोऽपि । उपयोगोऽपि साकारानाकाररूपो द्विविधोऽपि । आहारभयमैथुनपरिग्रहाख्याश्चतस्रोऽपि संज्ञा भवन्ति । क्रोधमानमायालोमाख्याश्चत्वारः कषाया भवन्ति । श्रोत्रादारभ्य स्पर्शनान्तपञ्चेन्द्रियाणि भवन्ति। शाताशातोभयके जैसा ही अनुबंध भी जघन्य से १० हजार वर्ष का और उत्कृष्ट से १ सागरोपम का है। 'सेसं तहेव' बाकी का दृष्टि आदि सम्बन्धी और सब कथन असुरकुमारों में दृष्टि आदि का जैसा किया गया है, वैसा ही इन रत्नप्रभा के नारकों का है जैसे-यहां दृष्टि तीनों प्रकार की होती है। सम्यग्दृष्टि भी होती है। मिथ्यादृष्टि भी होती है और मिश्रदृष्टि भी होती है। नियम से इनके तीन ज्ञान होते हैं और भजना से तीन अज्ञान होते हैं मनोयोग, वचनयोग और काययोग ऐसे ये तीन योग इनके होते हैं। उपयोगहार में साकार उपयोग और अनाकार उपयोग ऐसे ये दोनों प्रकार के उपयोगवाले होते हैं। संज्ञाहार में आहार भय मैथुन और परिग्रह से ये चारों प्रकार की संज्ञाएँ होती हैं। कषायद्वार में इनके क्रोध मान माया और लोभ ये चारों प्रकार की कषाये होती हैं । इन्द्रियद्वार में इनके श्रोत्र से लेकर स्पर्शन तक की इस M२ वर्ष भने टया मे सागरायमानी छे. 'सेस तहेव' मानुष्टि . દ્વાર વિગેરે સંબંધીનું કથન અસુરકુમારમાં દષ્ટિ વિગેરેનું કથન જે પ્રમાણે કર્યું છે, તે જ પ્રમાણેનું કથન આ રત્નપ્રભા પૃના નારકનુ પણ છે. જેમ કે–અહીયાં ત્રણ પ્રકારની એટલે કે સમ્યક્દષ્ટિ પણ હોય છે. મિથ્યાષ્ટિ પણ હોય છે. અને મિશ્ર દકિટ પણ હોય છે. તેઓને નિયમથી ત્રણ જ્ઞાન અને ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે, મનોવેગ, વચનગ અને કાયાગ એ પ્રમાણે તેમને ત્રણ પેગ હોય છે. તેઓને ઉપગ દ્વારમાં સાકાર ઉપયોગ અને અનાકાર ઉપગ એ પ્રમાણે બન્ને પ્રકારને ઉપગ હોય છે. સંજ્ઞાદ્વારમાં તેમને આહાર. ભય, મૈથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાઓ હોય છે. કષાય દ્વારમાં તેઓને ક્રોધ, માન, માયા, અને લેભ એ ચારે પ્રકારના કષા હેાય છે. ઈન્દ્રિય દ્વારમાં તેઓને શ્રોત્રથી લઈને સ્પર્શ સુધીની પાંચે શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy