SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयचन्द्रिका टीका श०२४ उ.२० सू०१ पञ्चेन्द्रियति जीवानामुत्पत्त्यादिकम् २१९ हे गौतम ! जघन्येन एको वा द्वौ वा त्रयो वा उत्कर्षेण संख्येया वा असंख्येया वा समुत्पद्यन्ते । असुरकुमारापेक्षया यद्वलक्षण्यं तदर्शयति-'णवरं' इत्यादि । 'णवर संघयणे पोग्गला अणिट्ठा अकंता जाव परिणमंति' नक्वम्-केवलं संहनने पुद्गला अनिष्टा अकान्ता यावत् परिणमन्ति पृथिव्यामुत्पित्सूनाम् असुरकुमारजीवानां शरीरं-संहननरहितं भवति यत स्तत्र अस्थिस्नायुशिरादिकं न भवति तथापि ये पुद्गला इष्टाः कान्ता मनोज्ञा स्ते एव पुद्गलाः शरीरसंघातरूपेण परिणमन्ति, अत्र रत्नप्रभानारकाणां पश्चन्द्रियतिर्यग्योनिकेषु समुत्पद्यमानानां शरीरसंहनने ये प्रकरण (उद्देशक) में कही जा चुकी है। उसी प्रकार से पञ्चेन्द्रिय तिर्यग्योनिको में उत्पद्यमान नारको की वह परिमाण उत्पाद आदि रूप बक्तव्यता भी यहां वक्तव्य है । तथा च-एक समय में वे कितने उत्पन्न होते हैं ? तो इस प्रश्न के समाधान निमित्त प्रभुने गौतम से ऐसा कहा है कि हे गौतम! एक समय में वे जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात अथवा असंख्यात उत्पन्न होते हैं। परन्तु उस वक्तव्यता से इस वक्तव्यता में जो अन्तर है वही 'गंवरं संघयणे पोग्गला, आणिट्ठा, अकंता, जाव परिणमंति' इस सूत्रपाठ द्वारा प्रदर्शित किया गया है-इसमें यह पत. लाया गया है कि रत्नप्रभा के नैरयिकों के संहनन में अनिष्ट और अकान्त पुद्गल यावत् परिणमते हैं। यद्यपि पृथिवीकायिक में उत्पन्न होने योग्य असुरकुमार जीवों का शरीर संहनन रहित होता है, तब भी जो पुद्गल इष्ट, कान्त, मनोज्ञ है वे ही वहां शरीरसंघातरूप से વામાં આવ્યું છે. એ જ રીતે પંચેન્દ્રિય તિર્યંચ નિવાળાઓમાં ઉત્પન્ન થવાવાળા નારકોના પરિમાણ, ઉત્પાદ વિગેરે પ્રમાણેનું કથન અહિયાં કહેવાનું છે. તથા એક સમયમાં ત્યાં કેટલા ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ કહ્યું કે હે ગૌતમ! એક સમયમાં તેઓ જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પરંતુ તે કથન કરતાં આ કથનમાં જે જુદાપણું, ते 'णवर संघयणे पोग्गला अणिवा अकंता, जाव परिणमंति' मा सूत्रपा४थी, પ્રગટ કરેલ છે. આ સૂત્રપાઠથી એ બતાવ્યું છે કે-રત્નપ્રભા પૃથ્વીના નરયિકના સંહનનમાં અનિષ્ટ અને અકાંત પુદ્ગલે યાવત પરિણમે છે. જો કે પૃથ્વીકાચિકેમાં ઉત્પન્ન થવાને ગ્ય અસુરકુમારેના શરીરે સંહનન વગરના હોય છે. તે પણ જે પુદ્રલે ઈષ્ટ, કાંત અને મને જ્ઞ છે, તેજ પુલે શરીરના સંઘાત રૂપથી ત્યાં પરિણમે છે. પરંતુ અહિયાં રત્નપ્રભા પૃથ્વીના નર શ્રી ભગવતી સૂત્ર: ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy