SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ भगवतीसूत्रे तेषां जघन्योत्कृष्टमङ्गुलस्यासंख्येयमागम्४, मसूरचंद्रसंस्थानसंस्थिताः ५-चतस्रो लेश्याः एतेषाम् ६, नो सम्पदृष्टयोऽपितु मिथ्यादृष्टयो न वा मिश्रदृष्टयः ७। नो ज्ञानिनोऽपि तु अज्ञानिनः तत्रापि द्वे अज्ञाने नियमतो भवतः ८, नो मनोयोगिनो नो वाग्योगिनोऽपितु काययोगिन एव केवलम् ९, द्विविधा अपि साकारानाकारोपयोगवन्तो भवन्ति १०, आहारमयमैथुनपरिग्रहाख्या श्चतस्रः २॥ तथा संहनन द्वार सम्बन्धी प्रश्न के उत्तर में वे सेवात संहनन वाले होते हैं ३।शरीरावगाहना द्वार के प्रश्न के उसर में जघन्य और उत्कृष्ट से अङ्गुल के असंख्यातवें भाग प्रमाण अवगाहना वाले होते हैं । संस्थानहार संबन्धी प्रश्न के उत्तर में मसूर की दाल के जैसे आकार घाले होते हैं ५। लेश्याहार सम्बन्धी प्रश्न के उत्तर में ये चार लेश्याओं बाले होते हैं ६ । दृष्टिद्वार सम्बन्धी प्रश्न के उत्तर में वे न सम्यग्दृष्टि होते हैं, न मिश्रदृष्टि होते हैं, किन्तु मिथ्यादृष्टि ही होते हैं । ज्ञानद्वार सम्बन्धी प्रश्न के उत्तर में वे ज्ञानी नहीं होते हैं। किन्तु नियम से मत्यज्ञान और श्रुतज्ञान वाले होते है ८। योगवार सम्बन्धी प्रश्नके उत्तर में ये मनोयोगी एवं वचन योगी नहीं होते हैं। किन्तु एक काय. योग वाले ही होते हैं ९॥ उपयोग द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये साकार और अनाकार दोनों प्रकार के उपयोग वाले होते हैं १०। संज्ञा द्वार सम्बन्धी प्रश्न के उत्तर में ये आहार, भय, मैथुन एवं परिग्रह इन चारों प्रकार की संज्ञावाले 'होते हैं ११॥ कषायद्वार सम्बन्धी प्रश्न के બધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સેવા સંહનાન વાળા હોય છે, શરીરની અવગાહના દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આંગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણુની અવગાહના વાળા હોય છે. સંસ્થાન દ્વારા સંબંધી પ્રશ્નના ઉત્તરમાં મસૂરની દાલ જેવા આકાર વાળા હોય છે. તે પ્રમાણે કહેલ છે. લેશ્યાદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ ૪ વેશ્યાવાળા હોય છે, દષ્ટિદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સમ્યગૃષ્ટિવાળા હાતા નથી. મિશ્રદષ્ટિવાળા પણ હોતા નથી. પરંતુ મિથ્યાદષ્ટિવાળા જ હોય છે. જ્ઞાનદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ જ્ઞાની હતા નથી. પરંતુ નિય. મથી મતિ અજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન વાળા હોય છે. ગદ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ મનોયોગવાળા અને વચન ચોગવાળા હોતા નથી. પણ કેવળ એક કાયયેગવાળા જ હોય છે. ઉપયોગ દ્વાર સંબંધી પ્રશ્નના ઉત્તરમાં તેઓ સાકાર અને અનાકાર અને પ્રકારના ઉપયોગવાળા હોય છે. સંજ્ઞાદ્વાર સંબંધી મજાના ઉત્તરમાં તેઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર પ્રકારની શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy